________________
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ म्. २ श्रद्धास्वरूपम् . ४८७ सागरोपमकोटीकोटीस्थितिकानि करोति । उक्तन्च
"अंतिमकोडाकोडीए होइ सव्यासि कम्मपगडीणं । “पलियामसंखभागे, खीणे सेसे हवइ गठी ॥ १॥"
तत्रायं नमो विज्ञेयः--ज्ञानावरणीय-दर्शनावरणीय वेदनीया-ऽन्तरायकर्मचतुष्टयस्य त्रिंशत्सागरोपमकोटीकोटघ उत्कृप्टा स्थितिः। नामगोत्रयोविंशतिसागरोपमकोटीकोटयः, मोहनीयस्य सप्ततिसागरोपमकोटीकोटय उत्कृप्टा स्थितिः। नत्र यथामवृत्तिकरणेन जीव उत्कृप्टां स्थिति हासयन् तावती स्थिति प्रापयति, येन समानरूपेण सप्तानां कर्मणां पल्योपमासंख्येयभागन्यूनकसागरोपमकोटीकोटीस्थितिएक कोडाकोडी सागरोपम की स्थिति में लाये जाते हैं । कहा भी है
" समस्त कर्म प्रकृतियाँ जब पल्य के असंख्यातवें भाग कम कोडाकोडी की स्थितिवाली होती हैं, तब ग्रन्थि होती है" ॥ १॥
क्रम इस प्रकार है-ज्ञानावरणीय, दर्शनावरणीय, वेदनीय और अन्तराय, इन चार कर्मों की उत्कृष्ट स्थिति तीस-तीसकोडा-कोडी सागरोपम की है। नाम और गोत्रकी वीस--वीस कोडाकोडी सागरोपम की है, और मोहनीय कर्म को उत्कृष्ट स्थिति सित्तर (७०) फोडाफोडी सागरोपम की है। यथाप्रवृत्तिकरण के द्वारा जीव इस सारी उत्कृष्ट स्थिति को घटाकर इतनी कम कर डालता है कि सातो कर्मों की स्थिति समानरूप से पत्योपम के असंख्यातवें भाग कम एक सागरोपम कोडाकोडी
એક કોડાકોડી સાગરોપમની સ્થિતિમાં લાવવામાં આવે છે. કહ્યું પણ છે.
“સમસ્ત કર્મપ્રકૃતિએ ત્યારે પત્થના અસંખ્યાતમાં-ભાગ ઓછા-એક 1-8ोनी स्थितिवाणी सोय छ, त्यारे अंथि थाय छे." ||
કેમ આ પ્રમાણે છે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ-ત્રીસ કોડા-કોડી સાગરેપની છે. નામ અને ગોત્રની વીસ વીસ કોડા-કોડી સાગરોપમની છે. અને મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતેર (93) કોડા-કોડી સાગરોપમની છે. યથાપ્રવૃત્તિકરણદ્વારા જીવ તમામ ઉત્કૃષ્ટ સ્થિતિને ઓછી કરીને-એટલી ઓછી કરી નાખે છે કે-સાતે કર્મોની સ્થિતિ સમાનરૂપથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ઓછા એક સાગરેપમ કોડા-કોડીની બાકી રહી જાય છે એના