________________
आचारचिन्तामणि- टीका अभ्य. १ उ. ३ . २ श्रद्धास्वरूपम्
PK
कामभोगाध्यवसायः खलु दुरन्तोऽनन्तदुःखफलदय, परलोकेऽप्यतिकटुको नरकादिजन्मफलप्रदः इत्यतो न किञ्चित्प्रयोजनमनेन कामभोगाव्यवसायेन, परित्याज्य एवायमतिप्रयत्नेन ' इत्येवंरूप आत्मकपरिणामो निर्वेदः ।
उक्तं च निर्वेदस्वरूपं तत्फलं च, तथाहि
“ निव्वेएणं भंते! जीवे किं जणय ? निव्वेषणं दिव्यमाणुसते रिच्छिएस कामभोगेसु निव्वेयं हन्यमागच्छर । सन्यविसएम विरज्जः । सव्वविसएस विरज्जमाणे आरंभपरिच्चायं करे | आरंभपरिच्चायं करेमाणे संसारमगं चोच्छिदर, सिद्धिमग्गं परिवन्ने य हवइ । " (उत्तरा० अ. २९ )
21
आसक्ति न होना 'निर्वेद' है । 'कामभोगसम्बन्धी अध्यवसाय इस लोक में मध्यन्त दुःखदायक है, और परलोक में भी अत्यन्त कटुक नरक आदिरूप फल देने वाला है, अत एव कामभोगसंबंधी अध्यवसाय से मुझे क्या लेन-देन है । इसे खूप परिश्रम कर के त्याग ही देना चाहिए'। इस प्रकार का आत्मिक परिणाम 'निर्वेद ' कहलाता है | निर्वेद का स्वरूप और फल इस प्रकार कहा गया है:
66
'भगवन् ! निर्वेद से जीव को क्या लाभ होता है ? निर्वेद से जीव को देवता मनुष्य और तिथेच संबंधी काम भोगों में शीघ्र ही विरक्ति उत्पन्न होती है । सब विषयों से जीव विरक्त होकर आरम्भ का परित्याग करता है । आरम्भ का परित्याग करता हुआ संसारमार्ग को त्यागता है और मोक्षमार्ग को अंगीकार करता है " |- (उत्तरा. अ. २९)
વિષયામાં આસક્તિ થાય નહિ તે વિંર્ છે. · કામલેગસમ્બન્ધી અધ્યવસાય આ લેકમાં અત્યન્ત દુઃખદાયક છે, અને પરલેાકમાં પણ અત્યન્ત કટુક નરકતિ આદિ રૂપ ફળ દેવાવાળા છે, એટલા માટે કામભગસાધી અધ્યવસાયથી મારે શું લેવા દેવા છે. તેને ખૂબ પરિશ્રમ કરીને ત્યજી દેવા જોઈએ.’ આ પ્રકારનું અર્થાત્મક પરિણામ તે નિવેČદ કહેવાય છે. નિવેČનું સ્વરૂપ અને કુલ આ પ્રકારે કહ્યું છે
"लगवन् ! निवेध्थी लवने शुं बाल थाय छे ?
નિવેદથી જીવને દેવતા, મનુષ્ય અને તિય ચસમ્બન્ધી કામલેગામાં શીઘ્રજ વિરકિત ઉત્પન્ન થાય છે. સર્વવિષયેથી જીવ વિરકત થઈ જાય છે. સર્વ વિષયેાથી વિરકત થઈને આરભના પરિત્યાગ કરતા થકી સંસારમાને ત્યજી દે છે. અને માક્ષમાના અ ંગીકાર કરે છે.’” (ઉત્તરા॰ અ૦ ૨૯)