________________
आचारायचे दौर्भाग्य-जन्म-जरा-मरण-रोग-शोक-सन्तापादि, देवेषु-ईया-विपाद-परमेष्यत्वादिदुःखं जीवा अनुभवन्ति, तस्माद्-'यथा ममेरा दुःखं न स्यात् तथा पत्ते करोमि' इत्याकारक आत्मिकपरिणामः संवेगः ।,
यद्वा-सुदेव-सुगुरु-सुधर्मे निचलोऽनुरागः संवेगः । उक्तश्च----
"तथ्ये धर्मे घस्तहिंसामवन्धे, देवे रागद्वेषमोहादिमुक्त। साधौ सर्वग्रन्थसन्दर्भहीने, संवेगोऽसौ निश्चलो योऽनुरागः ।। १॥” इति ।
आगमोऽप्यत्रार्थे प्रमाणम्--- जन्म, जरा, मरण, रोग, शोक, संताप आदि फी वेदना है । देवों में ईर्ष्या, विषाद, आज्ञापालन आदि के दुःख हैं। जीव इन दुःखों का अनुभव करते हैं, अत एव मैं ऐसा प्रयल करूँ कि जिस से मुझे इस प्रकार के दुःख न भुगतने पड़े हैं। इस प्रकार का आत्मा का परिणाम 'संवेग' कहलाता है।
__ अथवा सुदेव, सुगुरु और सुधर्म में अचन अनुराग होना संवेग ' कहलाता है। कहा भी है--
हिंसा आदि की परम्परा से रहित सच्चे धर्म में, राग द्वेप और मोह आदि से रहित देव में, तथा सब प्रकार के परिग्रह से रहित गुरु-साधु में निश्चल अनुराग होना संवेग है" ॥१॥
इस विषय में भागम प्रमाण भी है.--- सन्म१२, भ२], रोश, , सन्त१५ महिनी वेहना छ. हवामा , विधा (શોક) આજ્ઞાપાલન આદિનાં દુખે છે. જીવ આ દુઓને અનુભવ કરે છે. તે કારણથી હું એવો પ્રયત્ન કરું કે જેથી મને આ પ્રકારનું દુખ જોગવવું પડે નહિ.” આ પ્રકારનું આત્માનું પરિણામ તે હવે કહેવાય છે.
અથવા સુદેવ, સુગુરૂ અને સુધર્મમાં અચલ અનુરાગ-પ્રીતિ થ તે સવેગ કહેવાય છે. કહ્યું પણ છે કે
હિંસા આદિની પરમ્પરાથી રહિત સાચા ધર્મમાં, રાગ દ્વેષ અને મોહ આદિથી રહિત દેવમાં, તથા સર્વ પ્રકારના પરિગ્રહથી રહિત ગુરૂસાધુમાં નિશ્ચલ અનુરાગ છે તે સંવેગ છે.” ૫ ૧ |
આ વિષયમાં આગમ પ્રમાણ પણ છે -
main
-
---
--
-