________________
आचाराने
टीकाअत्र पृथिवीकाये शस्त्रं-स्वकायपरकायादिकम् असमारभमाणस्य-अन्यापारयतः इत्येते पूर्वोक्ता आरम्भा: सावधक्रियाविशेपाः परिज्ञाता भवन्ति । ज्ञपरिज्ञया सर्वान् पृथिवीकायसमारम्भान् कर्मबन्धहेतुत्वेन अनन्तनरकनिगोदादिदुःखजनकत्वेन च परिज्ञाय चारित्ररूपमोक्षमार्गे . प्रवर्तत इति भावः । उपसंहारमाह
तत् पृथिवीकायसमारम्भणं परिज्ञाय बन्धहेतुत्वेनावयुध्य मेधावीसदसद्विवेकी पृथिवीशत्रं द्रव्यभावरूपं स्वयं नैव समारभते अपि च-अन्यरपि पृथिवीशस्त्रं नैत्र समारम्भयति, पृथिवीशस्त्रं समारभमाणान् अन्यान् नैव समनुजानाति । एवं मनोवाकायभेदेनातीतानागतवर्तमानकालभेदेन च पृथिवीकाय
टीकार्थ-पृथिवीकाय में स्वाय परकाय आदि शस्त्रों का आरंभ न करने वाले को यह पूर्वोक्त सावधव्यापाररूप आरंभ ज्ञात होता है । इन आरंभों को जानने वाला अर्थात् ज्ञपरिज्ञा से पृथिवीकायसबंधी आरंभों को कर्मबंध का कारण तथा अनन्त नरक निगोद के दुःखो का कारण जानकर चारित्ररूप मोक्षमार्ग में प्रवृत्त होता है । उपसंहार करते हैं
पृथ्वीकाय के आरंभ को बंधका कारण जानकर बुद्धिमान् सत् असत् का भेद समझने वाला, द्रव्य-भावरूप पृथ्वीशस्त्रका स्वयं व्यापार नहीं करता, दूसरे से व्यापार नहीं कराता और व्यापार करने वाले की अनुमोदना भी नहीं करता । इसी प्रकार मन, वचन, काय के भेद से और अतीत, अनागत, वर्तमान काल के भेद से सत्ताईस प्रकार के
ટીકાથ–પૃથ્વીકાયમાં સ્વકાય પરકાય આદિ શરને આરંભ નહિ કરવાવાળાને એ પૂર્વોક્ત સાવધ વ્યાપાર૫ આરંભની ખબર હોય છે, તે આરંભેને જાણવાવાળા અર્થાત
પરિણાથી પૃથ્વીકાયસમ્બન્ધી આરંભેને કમબંધનું કારણ, તથા અનન્ત નરક નિગોદના હનું કારણ જાણીને ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. હવે ઉપસંહાર કરે છે--
પૃથ્વીકાયના આરમ્ભને બંધનું કારણ જાણીને બુદ્ધિમાન સત-અસના ભેદને જાણવા-સમજવાવાળા, કવ્યભાવરૂપ પૃથ્વીને પિતે વ્યાપાર કરતા નથી બીજા પાસે વ્યાપાર કરાવતા નથી, અને વ્યાપાર કરવાવાળાને અનુમોદન પણ કરતા નથી. આ પ્રમાણે મન, વચન, કાયાના ભેદથી, અને ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળના