________________
mooooooo
आचारचिन्तामणि-टीका अध्य.१ ३.२ ५.७ उपसंहारः समारंभान विज्ञाय सर्वान् परित्यजेत् ।
एवं यस्य एते पृथिवीकर्मसमारम्भाः पृथिवीविषयाः खननकृष्यादिरूपाः सायद्यक्रियाविशेषाः परिज्ञाता भवन्ति-ज्ञपरिशया कर्मबन्धहेतुत्वेन विज्ञाताः, तथा प्रत्याख्यानपरिक्षया परित्यक्ता भवन्ति स एव परिज्ञातकर्मा-विदितपरित्यक्तंसकलसावधक्रियाविशेपः मुनिर्भवति, न त्वपरो द्रव्यलिङ्गीत्यर्थः । इति ब्रवीमिःयथा भगवता कयितं तथा कथयामीत्यर्थः ।। सू०७॥
॥ इति शस्त्रपरिज्ञाध्ययने द्वितीय उद्देशः समाप्तः ॥ १-२॥
पृथ्वीकायसमारंभ को जानकर सबका त्याग करना चाहिए।
. इस प्रकार जो पुरुष पृथ्वीकायसम्बन्धी खोदना जोतना आदि सावध व्यापारो ___ को अपरिज्ञा से कमबंध का कारण समझता है, और प्रत्याख्यानपरिज्ञा से उन का
त्याग कर देता है वही परिजातकर्मा और सकल सावध क्रियाओं को जानने वाला पुरुष मुनि कहलाता है, सिर्फ द्रव्यलिंगी मुनि नहीं कहलाता । 'त्तिवेमि' भगवान्ने जैसा कहा है वैसा ही में कहता हूँ ।। ७ ।।
आचाराग-मूत्र की आचारचिन्तामणि-टीका के हिन्दी-अनुवादमें शस्त्रपरिज्ञानामक प्रथम अध्ययनका द्वितीय उद्देश
समाप्त ॥ १-२॥
દથી સત્તાવીસ પ્રકારના પૃથ્વીકાયના સમારંભને જાણ કરીને સર્વને ત્યાગ કરે જોઈએ.
આ પ્રમાણે જે પુરૂષ પૃથ્વીકાયસમ્બન્ધી દવું, ખેડવું આદિ સાવધ વ્યાપારને પરિણાથી કમબંધનું કારણ સમજે છે, અને પ્રત્યાખ્યાનપરિણાથી તેને ત્યાગ કરી દે છે, તે પશ્તિાતકમાં અને સકલસાવધક્રિયાઓને જાણવાવાળા પુરૂષ મુનિ કહેવાય છે, માત્ર વ્યલિંગી મુનિ કહેવાતા નથી. ભગવાને જેવું કહ્યું છે, એવું જ હું કહું છું કેળા
આચારાંગ સુત્રની આચારચિંતામણિ ટીકાના ગુજરાતી અનુવાદમાં શઅપરિજ્ઞાનામક પ્રથમ અધ્યયનને બીજો ઉદ્દેશ
सभात थया ॥१-२॥