________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.२ सू. ४ पृथिवीसमारम्भफलम् ४५१
॥ टीका यः खलु भगवतः तीर्थकरस्य, अनगारागाम्नदीयश्रमगनिन्यानाम्, अन्तिके समीपे, श्रुत्वा उपदेशं निशम्य, आदानीयम्, उपादेयं सर्वसावधयोगपरित्यागल्यं चारित्रं समुत्थाय-अङ्गीकृत्य विहरति, स तत्-पृथिवीकायसमारम्भणम् संयुध्यमानः अहितायोधिजनकत्वेन विज्ञाता भवतीति ।
स हि एवं विचारयति-इह मनुष्यलोके एकेप श्रमणनिम्रन्योपदेशसंजातसम्यगवयोधवैराग्याणामात्मार्थिनामेव ज्ञात-विदितं भवति । किं ज्ञातं भवती ?त्याकाक्षायामाह-एस खलु गंथे'. इत्यादि।
एपः पृथिवीशस्वसमारम्भः खलु निश्चयेन प्रन्या प्रथ्यतेबध्यतेऽनेनेति अन्धः अष्टविधकर्मवन्धः । कारणे कार्योपचारात् पृथिवीशस्त्रममारम्भस्य
टीकार्थ-जो भगवान् तीर्थकर के या उनके निर्गन्थ श्रमणों के समीप उपदेश सुनकर उपादेय को अर्थात् सर्वसावययोग के त्यागरूप चारित्र को अङ्गीकार करके विचरता है वह पृथ्वीकायके समारंभ को अहितकर और अयोधिजनक समझता है।
__ वह इस प्रकार विचार करता है-इस मनुष्य लोक में श्रमण निम्रन्थों के उपदेश से जिन्हें सम्यग्ज्ञान और वैराग्य हो गया है उन आत्मार्थी पुरुषों को ही ज्ञात होता है। उन्हें क्या ज्ञात होता है ? ऐसी आकांक्षा होने पर कहते हैं- एस खलु गंथे.' इत्यादि।
यह पृथ्वीकाय का समारम्भ निश्रय ही ग्रंथ है अर्थात् आठ प्रकार के कर्माका बंध है। कारण में कार्यका उपचार करके पृथिवोकाय के समारम्भ को यहाँ ग्रन्थ कहा है।
ટીકર્થ-જે ભગવાન તીર્થકરની અથવા તેના નિર્ગસ્થ શ્રમણોની સમીપ ઉપદેશ સાંભળી ઉપાદેયને અર્થાત સર્વસાવઘગના ત્યાગરૂપ ચારિત્રને અંગીકાર કરીને વિચરે છે, તે પૃથ્વીકાયના સમારંભને અહિતકર અને અધિજનક સમજે છે.
તે આ પ્રમાણે વિચાર કરે છે કે આ મનુષ્ય લેકમાં શ્રમણ નિજોના ઉપદેશથી જેને સમ્યજ્ઞાન અને વૈરાગ્ય થઈ ગયો છે તે આત્માથી પુરૂને જ જાણવામાં હોય છે.
तेशुपामा डाय छे? वी At edi / छ-'एस खलु गंथे.' त्या આ પૃથ્વીકાયન સમારંભ નિશ્ચય જ ગ્રંથ છે. અર્થાત્ આઠ પ્રકારના કર્મોને બંધ છે.કારણમાં કાર્યને ઉપચાર કરીને પૃથ્વીકાયના સમારંભને અહિં ગ્રંથ કહ્યો છે. આશય એ છે કે