________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ. २ सू. २ पृथिवीकायजीवपरिमाणम् ४३९
ये पृथिवीकायहिंसायां लज्जमानास्ते-अनगाराः, ये तु तत्र मवृत्तास्ते द्रव्यलिगिनः, इति बोधयितुमाह-'लज्जमाणाः' इत्यादि।
एके अन्ये, लज्जमानाम् पृथिवीकायस्यारम्मे परमकरुणया 'द्रवितहृदयतया संकोचमापद्यमानाः पृथक केचित् प्रत्यक्षज्ञानिनोऽवधि-मनापर्यय-केवलिनः, केचित परोक्षशानिनो भावितात्मानोऽनगाराः सन्ति, इति, पृथक्-पश्य ।
इमे सूक्ष्मवादरपृथिवीकायारम्भकरणे भीताखस्ता उद्विग्नास्त्रिकरणत्रियोगः पृथिवीकायारम्भपस्त्यिागिनो विद्यन्ते तानवलोकयेत्यर्थः ।
एके पुनः अन्ये तु-'वयमगाराः साधका स्मः' इति साभिमान भवदमानाः 'वयमेव पृथिवीकायजीवरक्षणपराः महाप्रतधारिणः' इति व्यर्थ
जो पुरुष पधिवीकाय की हिंसा से विरत होते हैं, वेही अनगार हैं । जो उस हिंसा में प्रवृत्त हैं, वे द्रव्यलिंगी हैं । यह बतलाने के लिए कहते हैं-'लज्जमाणा' इत्यादि । . कोई-कोई पुरुष पृथिवीकाय के आरम्भ में अत्यन्त करुणाशील होने के कारण, दवित दय वाले होने से, संकोच-वृत्ति करते हैं, उन में से कोई-कोई प्रत्यक्षज्ञानी अर्थात् भवधिज्ञानी, मनःपर्ययज्ञानी और केवलज्ञानी, तथा कोई परोक्षज्ञानी भावितात्मा अनगार हैं, इस प्रकार पृथक्-पृथक्भाव से देखो। अर्थात् उन पुरुषों को देखो जो सूक्ष्म और बादर पृथ्वीकाय का आरम्भ करने में लग्जा करते हैं, त्रस्त होते हैं, और तीनकरण, तीनयोग से पृथिवीकाय के प्रारम्भ के त्यागी हैं।
और कोई-कोई 'हम साधु हैं। ऐसा अभिमान के साथ कहते हुए 'हम ही शथवाकाय की रक्षा में तत्पर हैं और महाव्रतधारी हैं। इस प्रकार वृथा प्रलाप
જે પુરૂષ પૃથિવીકાયની હિંસાથી વિરત-નિવૃત્ત થાય છે તે જ અણગાર છે. મુનિ ७. सामा प्रवृत्त छ तद्रव्यतिकी छ. ते मतापपा माटे छ----'लज्जमाणा' इत्यादि.
કઈ-કઈ પુરૂષ પૃથિવીકાયના આરંભમાં અત્યન્ત કરૂણાશીલ હોવાના કારણે શ્રાવત હૃદયવાળા હોવાથી સંકિચવૃત્તિ કરે છે. તેમાંથી કઈ-કઈ પ્રત્યક્ષજ્ઞાની અષાત અવધિજ્ઞાની, મન:પર્યયજ્ઞાની અને કેવલજ્ઞાની અને કેઈ પરોક્ષજ્ઞાની ભાવિતભા અણુગાર છે. પૃથક પૃથભાવથી જુઓ, અર્થાત તે પુરૂને જુઓ કે જે સૂક્ષમ
ન બાદર પૃથ્વીકાયને આરંભ કરવામાં લજ્જા કરે છે–શરમાય છે–ત્રાસ પામે છે. અને ત્રણ કરણ ત્રણ ગથી પૃથ્વીકાયના આરંભના ત્યાગી છે.
અને કઈ-કઈ “અમે સાધુ છીએ એવા અભિમાનની સાથે કહે છે કે અમે ણ પૃથ્વીકાયની રક્ષામાં તત્પર છીએ, અને મહાવ્રતધારી છીએ. આ પ્રમાણે વૃથા–
અને