________________
. . आचारागसूत्रे पग्रलग्नविन्दुमात्रेऽपि सहस्रोपधिसमावेशस्तथैव पृथिवीकायजीवास्तावन्मात्रे रव्यंशे तिष्ठन्तीति । यथा वा सहस्रौपधिसंमिश्रणे कृते चूर्णीकृत्य परिपिष्य
खसकणप्रमाणगुटिका क्रियते, तत्र प्रत्येकगुटिकायां सहस्रोपधिसमावेशो पते, तद्वज्जवारीधान्यकणमात्रेऽल्पीयसि पृथिव्यंशे पृथिवीकायजीवास्तिष्ठन्तीति चित्रम् । ___ यदि लोकाकाशस्य प्रत्येकमदेशे, एकैकः पृथिवीकायजीवः स्थाप्यते तदा
ख्याता लोका पूरिता भवेयुः । पृथिवीकायजीवानां परिमाणं तावदस्ति, यदि का असंख्याता भवेयुः, तेपामसंख्यातलोकानां यावन्तः प्रदेशाः भवेयुस्तावन्तः थेवीकायजीवाः सन्तीति बोध्यम् । टे से, सूई को नोंक पर लगे हुए एक बूंद में भी हजार औषधों का समावेश हो जाता इसी प्रकार जवार के एक दाने के बराबर पृथ्वी के अंश में इतने जीव रहते हैं। अथवा से एक हजार औपषों को मिला दिया जाय और उनका चूर्ण बना लिया जाय, खूब पीसा य और उससे खसखस के दाने के बराबर गोली बना लो जाय तो उस प्रत्येक गोली में नार औषधियों का समावेश नान पडता है। इस प्रकार जवार बराबर पृथ्वी के अश में गर इतने जीव रहते हैं तो इसमें आश्चर्य की कौन सी बात है ?
अगर लोकाकाश के एक-एक प्रदेश में, एक-एक जीव स्थापित किया जाय तो संख्यात लोक भरजाएँ । पृथिवीकाय के जीवों का परिमाण इतना है कि-यदि लोक संख्यात हों और उन असंख्यात लोकों के जितने प्रदेश हो, उतने ही पृथिवीकाय जीव हैं, सा समझ लेना चाहिए। ના એવા સેઈની અણી પર લાગેલા એક ટીપામાં પણ હજાર ઔષધેને સમાવેશ ઈ જાય છે. એ પ્રમાણે જુવારના એક દાણાની બરાબર પૃથ્વીમાં એટલા જીવ રહે છે. અથવા જેવી રીતે–એક હજાર ઔષધને મેળવવામાં આવે અને તેનું ચૂર્ણ બનાવી લેવાય, અને તેને ખૂબ વાટવામાં આવે અને તેમાંથી ખસ-ખસના દાણા બરાબર ભોળી બનાવવામાં આવે તે પ્રત્યેક ગળીમાં હજાર ઔષધીઓને સમાવેશ થયેલ છે, એમ જાણી શકાય છે. એ પ્રમાણે જુવાર બરાબર પૃથ્વીમાં એટલા જીવ રહે છે તે તેમાં આશ્ચર્યની વાત શું હોઈ શકે?
અથવા કાકાશના એક એક પ્રદેશમાં, એક-એક જીવ સ્થાપિત કરવામાં આવે તે અસંખ્યાત લેક ભરાઈ જાય. પૃથિવીકાયના જીનું પરિણામ એટલું છેજે લોક અસંખ્યાત છે અને તે અસંખ્યાત લેકના જેટલા પ્રદેશ હોય એટલા જ 1.aaru 10 . भ सम
. . .