________________
-
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ १.५. फर्मवादिन स्वरूपस्य विस्तरेण संक्षेपेण वा अवयोधो ज्ञानम् । गुप्तिसमितिसमाराधनपूर्वक शास्त्रविधिना तपःसंयमाचरणं क्रिया ।
अष्टकर्मणां भस्मसात्कारकं तपः । तस्यानशनादयो द्वादश भेदाः । सावध क्रियाः सम्यक् परित्यज्य निरवद्यक्रियासु प्रवृत्तिः संयमः । तस्य पृथिवीकायसंयमादयः सप्तदश भेदाः।
उक्तपड्जीवनिकायस्वरूपं सम्यग विज्ञाय संयमपूर्वकतपश्चरणेनाभिनयकर्ममवेशाभावः, पूपिचितकर्मपरिक्षयश्च भवति । तत्रैवं क्रमः
अष्टमगुणस्थानादात्मा क्षपकश्रेणि समारोहति । असौ क्षपको नवम दशमं गुणस्थानं समारुह्य द्वादशं गुणस्थानमारोहति । तत्र शुक्लध्यानस्य द्वितीयस्वरूप का विस्तारपूर्वक या संक्षिप्त बोध-ज्ञान कहलाता है। गुप्ति समिति का आराधन करते हुए शास्त्रोक्त विधि के साथ तप और संयम का आराधन करना क्रिया है ।
आठ कर्मों का भस्म करना तप है। तप के अनशन आदि बारह भेद हैं। सावध क्रियाओं का सम्यक प्रकार से परित्याग करके निरवध क्रियाओं में प्रवृत्ति करना संयम है । पृथ्वीकायसंयम आदि के भेद से वह सत्तरह (१७) प्रकार का है। ___उक्त पड्जीवनिकाय का स्वरूप समीचीन प्रकार से जानकर, संयमपूर्वक तप का आचरण करने से नवीन कर्मों का आना रुक जाता है और पहले के संचित कर्मों का क्षय होता है। कर्मक्षय का क्रम यह है-- __आत्मा आठवें गुणस्थान से क्षपकश्रेणी पर आरूढ होता है। यह क्षपक आत्मा नौवें दश गुणस्थानों पर आरूढ़ हो कर बाहरवे गुणस्थान पर पहुंचता है। સ્વરૂપને વિસ્તારપૂર્વક અથવા સંક્ષિપ્ત બેધ તે જ્ઞાન કહેવાય છે. ગુણિ, સમિતિની આરાધના કરતાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તપ અને સંયમનું આરાધન કરવું તે કિયા છે. આઠ કર્મોને બાળી નાંખવા તે તપ છે. તપના અનશન આદિ બાર ભેદ છે. સાવદ્ય ક્રિયાઓને સમ્યફ પ્રકારે પરિત્યાગ કરીને નિરવ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવી તે સંયમ છે. પૃથ્વીકાયસંયમ આદિના ભેદથી તે સાર(૧૭)પ્રકાર છે. આગળ કહેલા વહૂછવનિકાયના સ્વરૂપને સારી રીતે જાણીને સંયમપૂર્વક તપનું આચરણ કરવાથી નવીન કર્મોનું આવવું રોકાઈ જાય છે, અને પહેલાના સંચિત કર્મોને ક્ષય થાય છે. કર્મક્ષય કમ એ છેઆત્મા આઠમાં ગુણસ્થાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે. આ ક્ષયક આત્મા નવમાં, દસમા ગુણસ્થાને પર આરૂઢ થઈને બારમાં ગુણસ્થાન પર જઈ પહોંચે છે.