________________
--
आचारचिन्तार्माण-टोका अध्य.१ उ.१ मू.५ कर्मवादिम०
_ ३७१ (१३) नारकादिगति गन्तुरन्तर्गतौ वर्तमानस्य तदभिमुखमानुपूर्व्या तत्तद्देशक्रमेण] तत्तत्प्रापणसमर्थमानुपुर्वीनाम । गत्यन्तरं गच्छतो जीवस्य यत्कर्मोदयादविशयेन तद्गमनानुगुण्यं स्यात्, तदपि-आनुपुर्वीशब्दवाच्यं भवति । यथा-वारिवेगो वलीवर्दादेः, यथा या नस्योतस्य वलीवर्दस्य नासारज्ज्वां प्रतिवद्धा रज्जुः, तथाऽनुपूर्वीफर्म जीवस्य गत्यन्तरमापणार्थ समाकर्पकतयोपग्रहस्वरूपम् ।
अन्तर्गतिश्च यावन्मनुष्यो नरकादिवाच्यमुत्पत्तिस्थानं न पामोति तावकालिकी गतिः । सा द्विविधा-ऋज्वी, वक्रा च । तत्र यदा ऋज्व्या समय
(१३) नरक आदि गति में जाने वाला जीव-जो कि अन्तर्गति (विग्रहगति) में वर्तमान है, उसको उन नरक आदि गतियों की ओर अभिमुख करके आनुपूर्वी से अर्थात् उस उस स्थान के क्रम से उन २ गतियों में पहुंचाने में जो कर्म समर्थ होता है, उस कर्म को आनुपूर्वीकर्म कहते हैं । यद्यपि आनुपूर्वी शब्द का अर्थ उस उस स्थानका क्रम है तथापिगत्यन्तर में जाते हुए जीव को जिस कर्म के उदय होने पर उस गति में उस उस स्थान के क्रम से जाना होता है, इस लिये उस कर्म को भी आनुपूर्वी कहते हैं। जैसे जलका प्रवाह वैलको अपनी और खींच लेता है । अथवा जैसे गाडीवान बैलको नाथ पकड कर अपनी ओर मोड लेता है, उसी प्रकार आनुपूर्वीकर्म-जीवने जिस गतिका कर्म बाँधा है उस गति में उसको पहुँचा देता है, इस लिये वह गति में पहुँचाने के लिये सहायक है।
जब तक मनुष्य अपनी मनुष्यगति को छोडकर नरक आदि किसी गति में नहीं पहुंचा है, तब तक की अर्थात् बीचको गतिको अन्तर्गति-विग्रहगति-कहते हैं। वह दो प्रकार की है-सरल और वक्र । जीव जब एकसमयप्रमाणवाली सरल (सीधी)
(૧૩) નરક આદિ ગતિમાં જવાવાળા જીવ જે કે-અન્તર્ગતિ (વિગ્રહગતિમાં વર્તમાન છે તેને તે નરક આદિ ગતિઓની તરફ અભિમુખ કરીને આપવાથી અર્થાત તે તે સ્થાનના કમથી તે તે ગતિઓમાં પહોંચાડવામાં જે કમ સમર્થ હોય છે તે કમને આનપૂર્વ કર્મ કહે છે. જો કે આનુપૂવ શબ્દનો અર્થ તે તે સ્થાનને ક્રમ, એ છે તે પણ ગત્યન્તરમાં જતે જીવને જે કમને ઉદય થવાથી તે ગતિમાં તે તે સ્થાનના ક્રમથી જવું હોય છે, આટલા માટે તે કર્મને આનુપૂવી કહે છે. જેમ પાણીને પ્રવાહ બળદીયાને પોતાની તરફ ખેંચી લે છે, અથવા જેમ ગાડીવાળે બળદીયાને તેની નાથ પકડીને પિતાની બાજુ મેડી લે છે તે જ પ્રમાણે આનુપૂવકર્મ-જીવ જે ગતિનું કર્મ બાંધ્યું છે તે ગતિમાં તેને પહોંચાડી દે છે માટે તે ગતિમાં પહોંચાડવાને માટે સહાયક છે.
- જ્યાં સુધી મનુષ્ય પિતાની મનુષ્યગતિને મૂકીને નરક આદિ બીજી ગતિમાં નથી પોંચે ત્યાં સુધીની અર્થાત્ વચલી ગતિને અન્તર્ગતિ-વિગ્રહગતિ કહે છે. તે બે પ્રકારની હોય છે. સરલ અને વક્ર. જીવ ત્યારે એકસમયપ્રમાણુવાળી સરલ (સીધી ગતિથી