________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५ कर्मवादिप्र० . ३६१. मत्याख्यानावरणीयवत् = अप्रत्याख्यानावरणीयम् । यद्वा-अल्पार्थो नम् , अल्पं प्रत्याख्यानम् अप्रत्याख्यानम् , तस्यावरणीयमिति ।अल्पंन्देशविरतिरूपं मत्याख्यान समारणोति कपायचतुष्टयम् , तस्मादप्रत्याख्यानावरणीयमित्युच्यते । यः कपायः स्वल्पं देशविरतिरूपमाणोति स सर्वविरतिरूपं प्रत्याख्यानमाणो. स्येवेति नात्र चित्रम् । यत्कर्मोदयादाविर्भूताः कपायाः केवलं विरतिमात्रमावृण्वन्तिं ते त्वमत्याख्यानावरणीयाः कषायाः।
एवं प्रत्याख्यानावरणीयकषायाः क्रोधादयश्चत्वारः । अत्र प्रत्याख्यानशब्देन सर्वविरतिपरिग्रहः । ये पुनः केपायाः सर्वविरतिमेव मंतिवध्नन्ति, न तु देशविरतिं ते प्रत्याख्यानावरणीया इति ।
कहलाता है। अथवा 'न' अल्प-अर्थ में है, अर्थात् अल्प प्रत्याख्यान अप्रत्याख्यान कहलाता है, उसका आवरणीय अप्रत्याख्यानावरणीय है । यह फपायचतुष्टय अल्प अर्थात् देशविरतिरूप प्रत्याख्यान को आवृत करता है, इस कारण यह अप्रत्याख्यानावरणीय कहलाता है । जो कपाय स्वल्प देशविरति को भी नहीं होने देता वह सर्वविरति को न होने दे, इस में आश्चर्य ही क्या है ? । जिस कर्म के उदय से आविभूर्त कपाय केवल विरतिमात्र को रोकते हैं, वे अप्रत्याख्यानावरणीय कहलाते हैं।
इसी प्रकार क्रोध आदि चार प्रत्याख्यानावरणीय हैं। यहा प्रत्याख्यान शब्द से सर्वविरति का ग्रहण किया गया है । जो कपाय, सिर्फ सर्वविरति का ही घात करते हैं, देशविरति का नहीं वे प्रत्याख्यानावरणीय कहलाते हैं ।
અપ પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાને કહેવાય છે. તેનું આવરણ્ય અપ્રત્યાખ્યાનાવરણીય છે. આ કષાયચતુષ્ટય અલ્પ અર્થાત દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાનને આવૃત કરે છે (ઢાંકી દે છે). એ કારણથી એ અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. જે કષાય સ્વલ્પ દેશવિરતિને પણ થવા દેતા નથી. તે સર્વવિરતિને નહિ થવાદે. એમાં આશ્ચર્યજ શું છે? જે કર્મના ઉદયથી આવિર્ભીત (ઉત્પન્ન થયેલા) કષાય કેવલ વિરતિમાત્રને રેકે છે. તે અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે.
આ પ્રમાણે ક્રોધ આદિ ચાર પ્રત્યાખ્યાનાવરણીય છે, અહિં પ્રત્યાખ્યાન શખથી સર્વવિરતિનું ગ્રહણ કર્યું છે. જે કષાય, માત્ર સર્વવિરતિને ઘાત કરે છે, દેશવિરતિને નહી, તે પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે.
म आ.-४६