________________
-
... - " . . . . . . . आचारास्त्रे इदमत्र तत्वम्-कर्मणां फलं विविधं भवति । फमैच मूलप्रकृतिः। सर्वासांमूलप्रकृतीनां फलविविधत्वं तथाऽन्यथा चेति प्रकारद्वयेन भवति ।
येनाध्यवसायमकारेण याहस्वभावं कर्म बद्ध, तत् तथा तेनैव प्रकारेण अन्यथा च प्रकारान्तरेणापि विपच्यते-तस्य विपाको भवति । स च तीव्रमन्दाघवस्थाभेदेन शुभस्तथाऽशुभोऽपि । तत्र कदाचिच्छुभमप्यशुभरसतयाऽनुः भूतये कर्म, अशुभं च शुभरसतयेति बोध्यम् । . ___ सकपायजीवेन मनोवागादिद्वारेण क्रियाविशेषस्य कर्ता मिन्नमिन्नस्वभावानां कर्मपुद्गलानां स्वभावानुसारं तत्तत्परिमाणविभागेन सम्बन्धः प्रदेशबन्धः ।
तात्पर्य यह है कि कर्मों का फल विविध प्रकार का होता है । कर्म ही मूल प्रकृति है । समस्त मूलप्रकृतियों का फल उसी रूप में या अन्यथा रूप में दो प्रकार से होता है।
जिस प्रकार के अध्यवसाय से जिस स्वभाव वाला .कर्म बँधा है वह उसी रूप में या अन्यथा रूप में फल देता है। वह फल तीन या मन्द अवस्था-भेद से शुभ भी होता है और अशुभ भी होता है । कभी शुभ भी अशुभ रस के रूप में और कभी अशुभ शुभ रस के रूप में भोगा. जाता है,
(४) प्रदेशवन्धमन वचन आदि के द्वारा क्रियाविशेप करने वाले कपाययुक्त जीव के साथ भिन्न-भिन्न स्वभाव वाले कर्मपुद्गलों का स्वभाव के अनुसार अमुक-अमुक परिमाण विभाग के साथ सम्बन्ध होना प्रदेशबन्ध है।
તાત્પર્ય એ છે કે – કર્મોનાં કુલ વિવિધ પ્રકારના હોય છે. કર્મજ મૂલપ્રકૃતિ છે. તમામ મૂળ પ્રકૃતિએનું ફલ તે રૂપમાં અથવા બીજા રૂપમાં, એમ બે પ્રકારથી હોય છે. - જે પ્રકારના અધ્યવસાયથી જે સ્વભાવવાળાં કર્મ બાંધ્યાં છે તે એજ રૂપમાં અથવા બીજા રૂપમાં ફલ આપે છે. તે કુલ તીવ્ર અથવા મંદ અવસ્થા–ભેદથી શુભ પણ હોય છે, અને અશુભ પણ હોય છે, કેઈ વખત શુભ પણ અશુભ રસના રૂપમાં અને કઈ વખત અશુભ તે શુભ રસના રૂપમાં ભેળવવામાં આવે છે.
(४) प्रश५८" મન, વચન આદિ દ્વારા ક્રિયાવિશેષ કરવા વાળા કષાયયુક્ત જીવની સાથે ભિન્નભિન્ન સ્વભાવ વાળા કર્મપુદગલેના સ્વભાવ અનુસાર અમુક અમુક પરિમાણુવિભાગની સાથે સમ્બન્ધ થ.તે પ્રદેશબંધ છે.