________________
आचारामित्रे (३) अनुमाववन्धः। कर्मपुद्गलानामेव शुभोऽशुभो वा घात्ययाती या यो रसो विपाक: सोऽनुभाववन्धः । कर्मणां विशिष्टो विविधो वा पाको विपाकः । कर्मबन्धस्य फलं विपाकस्तस्योदयोऽनुभाव इति योध्यम् । किञ्च-कर्मणां विविधफलदानशक्तिविपाकः सोऽनुभावः।
वन्धकारणस्य कपायपरिणामस्य तीवमन्दभावानुसारेण प्रत्येककमणि तीव्रमन्दफलदानशक्तिः प्रादुर्भवति । इदं च फलोत्पादनसामर्थ्यम्-अनुभवः, -तत्तत्फलानुभवनं चेति ।
(३) अनुभाववन्धकर्मपुद्गलों का शुभ या अशुभ अथवा घाती या अघाती रूप जो रस है वही अनुभाव कहलता है । गृहीत कर्मपुद्गलों में यह रस उत्पन्न हो जाना अनुभाव या अनुभाग बन्ध है । कर्मों का विशिष्ट या विविध प्रकार का पाफ विपाक कहलाता है ! तात्पर्य यह है कि कर्म का फल विपाक है, और उसका उदय अनुभाव कहा जाता है। अथवा फर्मों की भांति-भातिको फल देने की शक्ति को विपाक कहते हैं, और वही ' अनुमाव है, और तत्तत्फल का अनुभव भी अनुभाव है ।
बन्ध के कारण कपायरूप परिणाम की तीव्रता और मन्दता के अनुसार प्रत्येक फर्म में तीन या मन्द फल देने की शक्ति उत्पन्न हो जाती है, इस फल को उत्पन्न करने का सामर्थ्य अनुभाव है।
(3) मनुलामકર્મપુદગલાને શુભ અથવા અશુભ, અથવા–ઘાતી કે અદ્યાતીરૂપ જે રસ છે તે અનુભાવ કહેવાય છે ગૃહીત કર્મપુદગલમાં એ રસનું ઉત્પન થવું તે અનુભાવ, અથવા અનુભાગ બંધ છે. કર્મોને વિશિષ્ટ અથવા વિવિધ પ્રકારને પાક તે વિપાક કહેવાય છે. તાત્પર્ય એ છે કે-કમનું ફલ તે વિપાક છે, અને તેને ઉદય તે અનુભવ કહેવાય છે. અથવા કર્મોની તરેહ-તરેહની ફળ દેવાની શક્તિ :તેને વિપાક કહે છે અને તેજ અનુભાવ છે અને તે તે ફળને અનુભવ પણ અનુભાવ છે. આ
બંધના કારણ કષાયરૂપ પરિણામની તીવ્રતા અને મન્દતાના પ્રમાણે પ્રત્યેક કમમાં તીવ્ર અથવા મંદ ફલ દેવાની શક્તિ ઉત્પન્ન થઈ જાય છે, તે ફળ ઉત્પન્ન ' કરવાનું સામર્થ્ય તે અનુભાવ છે.
* "अणुमागे, अणुभावे, विवागे, रसे-ति एगहा" अनुभागोऽनुभावो, विपाको रसः, इत्येकार्थकाः । अनुमान, मनुलाप, विधा भने २४ मे मया ॥४ छ,