________________
P
ભાષામાં ભાષાંતર કરી તેને પડતર કરતાં પણ ઘણી ઓછી કિંમતે વેચી ધર્મસૂત્રાના પ્રચાર કરે છે. મુસ્લિમ લેકે પણ તેમના પવિત્ર મનાતા ગ્રન્થ કુરાનનું અનેક ભાષાઓમાં ભાષાંતર કરી સમાજમાં પ્રચાર કરે છે. આપણે પૈસા પરના મેહુ ઉત્તારી ભગવાનના સિદ્ધાંતાના પ્રચાર કરવા માટે તન, મન, ધન સમપ ણુ કરવાં જોઇએ. અને સૂત્ર પ્રકાશનના કાને વધુ ને વધુ વેગ મળે તે માટે સક્રિય પ્રયત્ન કરવા જેઈ એ. આવા પવિત્ર કાર્ય માં સાંપ્રદાયિક મતભેદે સૌએ ભૂલી જવા જોઇએ, અને શુદ્ધ આશયથી થતા શુદ્ધ કાર્યને અપનાવી લેવું જોઈએ. સમિતિના નિયમાનુસાર રૂ. ૨૫૧] ભરી સમિતિના સભ્ય બનવું એઇએ. ધાર્મિક અનેક ખાતા એના મુકાબલે સૂત્ર પ્રકાશનનુંજ્ઞાનપ્રચારનું આ ખાતુ સર્વશ્રેષ્ઠ ગણવુ જોઈએ.
આ કાર્યને વેગ આપવાની સાથે સાથે એ આગમે–ભગવાનની એ મહાવાણીનું પાન કરવા પણુ આપણે હરહ ંમેશ તત્પર રહેવુ' જોઇએ, જેથી પરમ શાંતિ અને જીવનસિદ્ધિ મેળવી શકાય. ( સ્થા. જૈન તા. ૫-૭-૫૬ )
શ્રી. અ. ભા, વે. સ્થા. જૈત શાસ્ત્રાદ્ધાર સમિતિનાં પ્રમુખ શ્રી વગેરે.
રાણપુર
પરમ પવિત્ર સૌરાષ્ટ્રની પુણ્ય ભૂમિ પર જ્યારથી શાંત શાસ્ત્રવિશારદ અપ્રમાગ્નિ પૂજ્ય આચાય મહારાજ શ્રી ચાસીલાલજી મહારાજનાં પુનીત પગલાં ચયાં છે ત્યારથી ઘણા લાંખા કાળથી લાગુ પડેલ જ્ઞાનાવરણીય કમનાં પડળ ઉતારવાના શુભ પ્રયાસ થઈ રહ્યો છે. અને જે પ્રવચનની પ્રભાવના તેઓશ્રી કરી રહ્યા છે તે અનંત ઉપકારક કામાં તમે જે અપૂર્વ સહાય આપી રહ્યા છે. તે માટે તમે સર્વને ધન્ય છે અને એ શુભ પ્રવૃત્તિના શુભ પરિણામેના જનતા લાભ લે છે, મને તે સમજાય છે કે સાધુજી ઠે ગુણસ્થાનકે હોય છે પણ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તા મહુધા સાતમે અપ્રમત્ત ગુણસ્થાનકે જ રહે છે. એવા અપ્રમત્ત માત્ર પાંચ-સાત સાધુએ ને સ્થાનકવાસી જૈનસમાજમાં હાયતા સમાજનું શ્રેય થતાં જરાએ વાર ન લાગે સમાજાકાશમાં સ્થા. જૈન સ ́પ્રદાયને દિવ્ય પ્રભાકર જળહળી નીકળે પણ વા દિન.........
શ્રી શાસ્ત્રાદ્ધારસમિતિને મારી એક નમ્ર સુચના છે કે-પૂજ્યશ્રીની વૃદ્ધાવસ્થા છે, અને કાર્યપ્રણાલિકા ચુવાનાને શરમાશે તેવી છે. તેમને ગામેગામ વિહાર કરવું અને શાસ્ત્રાદ્ધારનું કાર્ય કરવુ તેમાં ધણાં શારીરિક માનસિક અને વ્યવહારિક મુશ્કેલી વેઠવી પડે છે, તે કઈ ચાગ્ય સ્થળ કે જ્યાંના શ્રાવક ભક્તિ વાળા હાય. વાડાનાં રાગના વિષથી અલિપ્ત હાય. એવા ફાઈ સ્થળે શાસ્ત્રાદ્ધારનુ કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી સ્થિરતા કરી શકે એના માટે પ્રખધ કરવા જોઇએ. બીજા કાઈ એવા સ્થળની અનુકુળતા ન મળે તે છેવટ અમદાવાદમાં યાગ્ય સ્થળે રહેવાની સગવડ કરી અપાય તે વધુ સારૂં. મ્હારી આ સુચના પર ધ્યાન આપવા ફરી યાદ આપું છું. ફરીવાર પૂજ્ય આચાર્યશ્રીને અને તેમના સત્કાર્યના સહાયકને મારા અભિનદન પાઠવુ છું તે સ્વીકારશે. લી. સદાન દી જૈનમુનિ છેટાલા