________________
३३०
-
आचारागसत्रे परिणामश्चापि सहैव प्रादुर्भवति तथा जीवन परिगृहीतानां कर्मवर्गणायोग्यपुद्गलानां कर्मरूपेण परिणमने चतुर्विधा अंशाः सहैव भवन्ति । त एवांशाः बन्धभेदाः प्रकृत्यादयः सन्ति ।
कणिकागुडघृतकटुकादिद्रव्याणामापधमोदकरूपेण परिणमने सहैवानेकाकारपरिणामो भवति । यथा मोदको हि फश्विद् वातपित्तहरणशीलः, कश्चिद् बुद्धिवर्धनः, कश्चित् संमोहकारी, कश्चिन्मारकः, इत्यनेकाकारेण परिणमते जीवसंयोगात् , तथा कर्मवर्गणायोग्यपुद्गलानामात्मसम्बन्धात्कर्मरूपेण परिणामे कश्चित्कर्मपुद्गलः ज्ञानमावृणोति, कश्चिद्दर्शनमारणोति अपरः सुखदुःखानुभवं जनयवी त्यादि योजनीयम् । इस प्रकार जीव द्वारा ग्रहण किए हुए कर्मवर्गणा के योग्यपुद्गोका कर्मरूप परिणमन होने पर चार प्रकार के अंश उन में साथ ही उत्पन्न होते है । वही अंश चन्ध के प्रकृति आदि भेद कहलाते हैं। ___आटा, गुड, घी और कटुक आदि द्रव्यों से बने हुए लडडू में एक साथ अनेक प्रकार के परिणमन होते हैं। कोई ला-डू बात-पित्त का नाशक होता है, कोई बुद्धिवर्धक होता है, कोई सम्मोहजनक होता है, और कोई घातक होता है, इस प्रकार जीव के संयोग से लड्डू अनेक आकारों में परिणत होता है । इसी प्रकार कर्मवर्गणा-योग्य पुद्गलों का आत्मा के निमित्त से कर्मरूप परिणमन होने पर कोई कर्म, ज्ञान को आच्छादित करता है, कोई दर्शनको कोई कर्म, सुख-दुःख का अनुभव कराता है। इत्यादि सब घटा लेना चाहिए । ઉપ્તન થાય છે એ પ્રમાણે જીવ દ્વારા ગ્રહણ કરેલા કર્મવગણગ્ય પગલોનું કર્મરૂપ પરિણમન થવાની સાથે ચાર પ્રકારના અંશ તેમાં સાથે જ ઉત્પન્ન થાય છે તે અંશ, બંધના પ્રકૃતિ આદિ ભેદ કહેવાય છે.
લેટ, ગોળ, ઘી અને કટુક આદિ દ્રવ્યો નાંખીને બનાવેલા લાડુમાં એક સાથે અનેક પ્રકારનું પરિણમન થાય છે, કેઈ લાડુ વાત-પિત્તને નાશ કરનાર હોય છે. કેઈ મૃદ્ધિપૂર્વ હોય છે. કેઈ સહ ઉત્પન્ન કરનાર હોય છે. અને કેઈ ઘાતક હોય છે. એ પ્રમાણે જીવના સાગથી લાડુ અનેક આકારમાં પરિણત થાય છે. તે પ્રમાણે કર્મવર્ગણાગ્ય પુદ્ગલોનું આત્માના નિમિત્તથી કમરૂપ પરિણમન થાય ત્યારે કઈ કર્મ જ્ઞાનને આચ્છાદિત કરે છે કે દર્શનને, કોઈ કર્મ સુખ-દુઃખનો અનુભવ કરાવે છે. એ પ્રમાણે સર્વ બાબતમાં ઘટાવી લેવું જોઈએ..