SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीकाअध्य.१ उ.१ ९.५ कर्मवादिभ० वीर्यगुणपरिणामात्मिका शुभाशुभक्रियां भवति । इयं क्रिया चात्मनः प्रदेशानां परिस्पन्दः, कम्पन, व्यापारो, योग इति चोच्यते । इयमेव मनोवाक्काययोग इति च कथ्यते । इयमात्मनो ज्ञानावरणाद्यप्टकमसम्बन्धरूपे वन्धे हेतुश्च । आत्मनः शुभाशुभक्रियायां सत्यामात्मसंलग्नानादिकार्मणशरीरेणात्माऽनन्तानन्तमदेशिस्कन्धरूपांश्चतुःस्पर्शान् कर्मयोग्यपुद्गलानादाय कार्मणशरीरतया परिणमयति । आत्मसंलग्नं यदनादि कार्मणशरीरं, तद्धि आत्मैक्यात् कर्मयोग्यपुद्गलानां ग्रहणे स्वाधीनकरणे स्वस्मिन्नेकत्वपरिणामकरणे च समर्थ भवति । अनादिकार्मणशरीरसम्बन्धादेव संसारी जीवो मूर्तोऽस्ति । मूर्तत्वादेव च तस्य पौद्गलिककर्मसम्बन्धो भवति । वीर्यगुण के परिणमनरूप शुभा-शुभ क्रिया होती है । इस क्रिया को आत्मा के प्रदेशों का परिस्पन्दन, कम्पन, व्यापार या योग कहते हैं । यही मन, वचन और काय का योग कहलाता है । यही क्रिया ज्ञानावरण आदि आठ कर्मों के बन्ध का कारण है। आत्मा की जव शुभ या अशुभ क्रिया होती है तो आत्मा के साथ पहले से बंधे हुए कार्मणशरीर के द्वारा आत्मा, अनन्तानन्तप्रदेशी-स्कन्धरूप; चौस्पर्शी कर्मयोग्य पुद्गलों ___ को ग्रहण कर के कार्मणशरीर के रूप में परिणत करता है । आत्मा से सम्बद्ध अनादिकालीन कार्मणशरीर आत्मा के साथ एकमेक होने के कारण कर्मयोग्य पुद्गलों को ग्रहण करने में, अपने अधीन करने में और अपने साथ एकमेक करलेने में समर्थ होता है । अनादिकालीन कार्मणशरीर के सम्बन्ध से ही संसारी जीव मूर्त है, और मूर्त होने के कारण ही उसका पौद्गलिक कर्मों के साथ सम्बन्ध होता है। વીર્યગુણના પરિણમનરૂપ શુભાશુભ કિયા થાય છે. તે ક્રિયાને આત્માના પ્રદેશોનું પરિસ્પન્દન, કમ્પન, વ્યાપાર અથવા રોગ કહે છે. આજ મન વચન અને કાયાને ચોગ કહેવાય છે. આ કિયા જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના બંધનું કારણ છે. આત્માની જ્યારે શુભ અથવા અશુભ કિયા થાય છે તે આત્માની સાથે પહેલાથી બાંધેલા કામણુશરીરદ્વારા આત્મા અનંતાનનpદેશી–સકંધરૂપ, ચૌસ્પશી કર્મચગ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને કાર્મgશરીરના રૂપમાં પરિણત કરે છે. આત્માથી સંબદ્ધ અનાદિકાલીન કાર્મણશરીર આત્માની સાથે એકમેક હેવાના કારણે કર્મવ્ય પુદગલેને ગ્રહણ કરવામાં, પિતાના આધીન કરવામાં અને પિતાની સાથે એકમેક કરી લેવામાં સમર્થ થાય છે. અનાદિકાલીન કાર્મgશરીરના સંબંધથી જ સંસારી જીવ મૂત્ત હોવાના કારણે જ તેને પૌગલિક કર્મોની સાથે સમ્બન્ધ થાય છે,
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy