________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.मु.५ कर्मवादिम० ___अध सर्वपमावणां यदप्रत्यक्षं तन्नास्तीत्यपि न संभवति । यतः सर्वमतीन्द्रियं वस्तु सर्वपमातृणां प्रत्यक्षं न भवति, तादृशज्ञानशक्तेरभावात् । अस्माभिस्तु समस्तभावावमासनभास्करः सर्वज्ञः स्वीक्रियते ।
विचाराक्षमत्वमपि न युक्तं, कर्कश(दुर्धपोतस्तय॑माणस्य कर्मणः सद्भावसंभवात्।
साधकामावादपि नादृष्टाभावः, पूर्वोक्तागमानुमानयोस्तत्साधकयोः सत्वात् । यथा च-शुभः पुण्यस्य, अशुभः पापस्येत्यागमः । शुभयोगः पुण्यस्य, अशुभयोगः पापस्य कारणमित्यर्थः ।
अगर कहा जाय कि एक-दो के अप्रत्यक्ष होने से किसीका अभाव नहीं होता वरन् जो वस्तु सभी के अप्रत्यक्ष है, उसका अभाव होता है। यह कथन भी ठीक नहीं है, क्यों कि सब अतीन्द्रिय वस्तुएँ सब प्रमाताओं के प्रत्यक्ष नहीं होती, इसका कारण विशिष्ट ज्ञानशक्ति का अभाव है । मगर हम लोग तो समस्त पदार्थों को प्रकाशित करने में सूर्य के समान सर्वज्ञ स्वीकार करते हैं।
अदृष्ट, विचार को सहन नहीं करता अर्थात् विचारने के योग्य नहीं है, यह कथन भी युक्त नहीं, कठोर तर्कों द्वारा विचार करने से कर्म का अस्तित्व सिद्ध हो ही जाता है ।
__साधक प्रमाणों का अभाव होने से कर्म का अभाव बतलाना भी ठीक नहीं, क्यों कि पूर्वोक्त आगम और अनुमान प्रमाण उसका सद्भाव सिद्ध करते हैं। "शुभः पुण्यस्य अशुभः पापस्य' यह आगमप्रमाण है । अर्थात् शुभयोग पुण्य का और अशुभ योग पाप का कारण होता है।
અથવા કહેશે કે એક-બેના અપ્રત્યક્ષ હોવાથી કેઈને અભાવ થતું નથી. પરન્તુ જે વસ્તુ સર્વને અપ્રત્યક્ષ છે તેને અભાવ હોય છે. એમ કહેવું તે પણ ઠીક નથી, કારણ કે સર્વ અતીન્દ્રિય વસ્તુઓ પ્રમાતાઓને પ્રત્યક્ષ થતી નથી. તેનું કારણ વિશિષ્ટ જ્ઞાનશક્તિને અભાવ છે. અથવા અમે તે સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરવામાં સૂર્યના સમાન સર્વજ્ઞને સ્વીકાર કરીએ છીએ.
અદણ, વિચારને સહન કરતા નથી અર્થાત વિચારવા યોગ્ય નથી, એમ કહેવું તે પણ યુક્ત નથી, કઠિન તર્કો દ્વારા વિચાર કરવાથી કર્મનું અસ્તિત્વ સિદ્ધ થઈ
जय छे.
રાધક પ્રમાણેને અભાવ હોવાથી કર્મોને અભાવ બતાવ તે પણ ઠીક નથી; કારણ કે પૂર્વોક્ત આગમ અને અનુમાન પ્રમાણ તેને સદ્ભાવ (અસ્તિત્વ-હેવાપણું) सिद्ध 3रे छ. शुभः पुण्यस्य अशुभः पापस्य से भागमा छ, अर्थात् शुभ योग પુણ્યનું અશુભ ચૅગ પાપનું કારણ હોય છે.