________________
ર
તથા અનેક અનુભવી મહાનુભાવાએ પેાતાની પસંદગીની મહેર છાપ આપી છે. અને છેલ્લામાં છેલ્લા વડાદરા યુનિવર્સીટીના પ્રોફેસર કેશવલાલ કામદાર એમ. એ. પેાતાનું સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે. તે શાસ્ત્રોદ્ધાર કમિટીના કામને આ સંમેલન તથા કેન્ફરન્સ હાર્દિક અભિનદન આપે છે. અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂર પડે–૫તેિાની અને નાણાંની તે તે પેાતાની પાસેના કુંડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે.
આ શાઓ અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રશંસાપૂર્વક પસંદગી મળી છે, ત્યારે તે કામને મદદ કરવાની આ કાન્ફરન્સ પેાતાની ફરજ માને છે અને જે કોઈ ત્રુટી હાય તે ૫. ૨. શ્રી ઘાસીલાલજી મહારાજની સાંનિધ્યમાં જઈ, ખતાવીને સુધારવા પ્રયત્ન કરવેા. આ કામને ટલ્લે ચઢાવવા જેવું કાઈ પણ કામ સત્તા ઉપરના અધિકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જેવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે.
(થા. જૈન પત્ર તા. ૪-૫-૫૬)
"
સ્વતંત્રવિચારક અને નિડર લેખક · જૈતસિદ્ધાંત 'ના તંત્રી શેઠ નગીનદાસ ગીરધરલાલના અભિપ્રાય
શ્રી સ્થાનકવાસી શાશ્ત્રાદ્ધાર સમિતિ સ્થાપીને પૂ. ઘાસીલાલજી મહારાજને સૌરાષ્ટ્રમાં ખેલાવી તેમની પાસે ખત્રીસે સૂત્રેા તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામેાદરદાસભાઇ સાથે મારે પત્રવ્યવહાર ચાલેલે ત્યારે શેઠ શ્રી દામેાદરદાસભાઈએ તેમના એક પત્રમાં મને લખેલુ કે—
tr
આપણા સૂત્રના મૂળ પાઠતપાસી શુદ્ધ કરી સંસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિશ્રી ઘાસીલાલજી મ. સિવાય મને કેઈ વિશેષ વિદ્વાન મુનિ જોવામાં આવતા નથી. લાંખી તપાસને અંતે મે' મુનિશ્રી ઘાસીલાલજીને પસદ કરેલા છે.”
શેઠ શ્રી દામેાદરદાસભાઈ પોતે વિદ્વાન હતા. શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા. શ્રાવકે તેમજ મુનિએ પણ તેમની પાસેથી શિક્ષા વાંચના લેતા, તેમ જ્ઞાનચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની પસંદગી યથાથ જ હોય એમાં