________________
રઢ
આ સૂત્રો ોતાં પડેલી જ નજરે મહારાજશ્રીને સસ્કૃત, અર્ધમાગધી, હિન્દી તથા ગુજરાતી ભાષા ઉપરના અસાધારણુ કાણુ જણાઇ આવે છે. એક પણ ભાષા મહારાજશ્રીથી અજાણી નથી. આપણે જોઈએ છીએ કે એ સૂત્રેા ઉચ્ચ અને પ્રથમ કાટીના છે. તેની વસ્તુ ગંભીર, વ્યાપક અને જીવનને તલસ્પર્શી છે, એટલા ગહન અને સર્વગ્રાહ્ય સૂત્રાનું ભાષાંતર પૂ॰ ઘાસીલાલજી મહારાજ જેવા ઉચ્ચ કોટીના મુનિરાજને હાથે થાય છે તે આપણાં અહેભાગ્ય છે, યંત્રવાદ અને ભૌતિકવાદના આ જમાનામાં જ્યારે ધર્મ ભાવનાં એસરતી જાય છે એવે વખતે આવા તત્ત્વજ્ઞાન આધ્યાત્મિકતાથી ભરેલાં સૂત્રેાનું સરળ ભાષામાં ભાષાંતર દરેક જિજ્ઞાસુ, મુમુક્ષુ અને સાધકને માદક થઈ પડે તેમ છે. જૈન અને જૈનેતર, વિદ્વાન અને સાધારણ માણસ સાધુ અને શ્રાવક દરેકને સમજણ પડે તેવી સ્પષ્ટ. સરળ અને શુદ્ધ ભાષામાં સૂત્રે લખવામાં આવ્યાં છે. મહારાજશ્રીને જ્યારે જોઈ એ ત્યારે તેમના આ કાર્યમાં સકળાયેલા જોઈ એ છીએ. એ ઉપરથી મુનિશ્રીના પરિશ્રમ અને ધગશની કલ્પના કરી શકાય તેમ છે. તેમનું જીવન સૂત્રેામાં વણાઈ ગયું છે.
મુનિશ્રીના આ અસાધારણ કાર્યમાં પેાતાના શિષ્યાનેા તથા પડિતાના સહકાર મળ્યા છે. અને આશા છે કે જો દરેક મુમુક્ષુ આ પુસ્તકાને પોતાના ઘરમાં વસાવશે અને પેાતાના જીવનને સાચા સુખને માગે વાળો તા મહારાજશ્રીએ ઉઠાવેલા શ્રમ સંપૂર્ણપણે સફળ થશે.
*
પ્રો. રસીકલાલ કસ્તુરચંદ ગાંધી
એમ. એ. એલ. એલ. મી ધર્મેન્દ્રસિહજી કાલેજ રાજકાટ (સૌરાષ્ટ્ર )
મુંબઈ અને ઘાટકોપરમાં મળેલી સભાએ ભિનાસર કન્ફરેન્સ તથા સાધુસંમેલનમાં મેાકલાવેલ ઠરાવ
હાલ જે વખત શ્રી શ્વેતાંમર સ્થાનકવાસી જૈન સંઘ માટે આગમ સા ધન અને સ્વતંત્ર ટીકાવાળા શાસ્ત્રોદ્ધારની અતિ આવશ્યકતા છે અને જે મહાનુંભાવેએ આ વાત દીર્ઘદૃષ્ટિથી પહેલી પેાતાના મગજમાં લઇ તે પાર પાડવા મહેનત લઈ રહ્યા છે તેવા મુનિ મહારાજ 'ડિતરત્ન શ્રી ઘાસીલાલજી મહારાજ કે જેઓને સાદડી અધિવેશનમાં સર્વાનુમતે સાહિત્યમંત્રી નીમ્યા છે, તેઓશ્રીની દેખરેખ નીચે અ, ભા, વે, સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ જે એક મેાટી વગવાળી કમિટી છે તેની મારફતે કામ થઈ રહ્યું છે. જેને પ્રધાનાચાર્ય શ્રી તથા પ્રચારમ’ત્રીશ્રી