________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ ८.५. कर्मवादिम० दिहेतुभिर्निरन्तरमयमात्मा रागद्वेपपरिणत्या स्वस्मिन् सकलपदेशेषु कर्मवर्गणारूपं पुद्गलं समाकर्पन क्षीरनीरन्यायेन तादात्म्यसमापन्नं करोति तदेव कर्मोच्यते ।
(२) कर्मणः सिद्धिःआत्मत्वधर्मेण सर्वेपामात्मनामेकरूपत्वेऽपि देवनारकमनुप्यतिर्यगादि. रूपं सुखि-दुःखि-सघन-निधन-मुरूप-कुरूप-सवला-ऽवल-नीरोग-सरोगादिरूपं वा यद् वैचित्र्यं तन्न निहतुकं भवितुमर्हति, सदा मवाऽभावदोपप्रसंगात् । निर्हेतुकत्वे देवनारकादिभवः शाश्वतिकः स्यात् , तथा देवनारकादिभवा रागदेपरूप परिणामों से अपने समस्त आत्मप्रदेशों में कर्मवर्गणा के पुद्गलों को खींचता है और क्षीर-नीर की तरह तद्रूप बना लेता है उन्हीं को कर्म कहते हैं ।
(२) कर्मकी सिद्धिसब आत्माओं में आत्मत्व समान होने पर भी कोई देव है, कोई नारक कोई मनुष्य है, कोई तिर्यच, कोई सुखी है, कोई दुःखी, कोई सधन, कोई निर्धन, कोई सुरूप, कोई कुरूप, कोई सबल, कोई निर्वल, कोई रोगी है, कोई नीरोगी है, यह सब विचित्रता निष्कारण नहीं हो सकती, अगर इसका कोई कारण न होता तो या तो यह विचित्रता होती ही नहीं, अगर होती भी तो सदैव के लिए होती। निष्कारण ही देवगति या नरकगति होती तो वह नित्य होती । तथा देव नरक आदि भवका
નિરંતર રાગદેવ, પરિણામેથી પિતાના સમસ્ત આત્મપ્રદેશમાં કર્મવર્ગણાના પગલને ખેંચે છે, અને ક્ષીર-નીર પ્રમાણે તદ્રુપ બનાવી લે છે, તેને કર્મ કહે છે.
(२) भनी सिद्धि
* સર્વ આત્માઓમાં આત્મત્વ સમાન હોવા છતાંય પણ કઈ દેવ છે, કેઈ નારકી કઈ ભનુષ્ય છે; કેઈ તિર્યંચ, કેઈ સુખી છે, કેઈ દુખી છે. કેઈ ધનવાન છે, કેઈ નિધન છે કેઈ સ્વરૂપવાન છે, કઈ કુ૫ છે, કેઈ સબલ છે, કેઈ નિર્બલ છે. કેઈ રોગી છે, કેઈ નિરોગી છે. આ સર્વ વિચિત્રતા કેઈ કારણ વિના હોઈ શકે નહી. તેનું કેઈ કારણ ન હોય તે આવી વિચિત્રતા પણ હેય નહી. અને હોય તે પછી તે હમેશાં માટે રહી શકતે. કઈ પણ કારણ વિના દેવગતિ અથવા નરકગતિ હોય તે તે નિત્ય હેય, તથા દેવ અને નારક આદિ ભવને અભાવ પણ નિત્ય હેત. એ પ્રમાણે