________________
भचारात्सूत्रे
पर्याप्तापर्याप्तभेदाद् द्वैविध्ये पोडश (१६) भेदाः । धनस्पतिकायस्य सूक्ष्मसाधारण प्रत्येकभेदात् त्रैविध्यम्, त्रिविधस्य वनस्पतिकायस्य पर्याप्तापर्याप्तभेदेन प्रत्येकं द्वैविषये तस्य पर भेदाः इत्यं (२२) द्वाविंशतिर्भेदा: स्थावरपञ्चकस्यैकेन्द्रियजीवस्य भवन्ति ।
२९६
ן
द्वीन्द्रिय-त्रीन्द्रिय-चतुरिन्द्रियाणां पर्याप्तापर्याप्तभेदेन प्रत्येकं द्वैविध्ये पड् भेदाः । सर्वसंकलनयाऽष्टाविंशति (२८) र्भेदाः ।
तिर्यक्पञ्चेन्द्रियाः- जलचर- स्थलचर- खेचरो ---रः परिसर्पभुजपरिसर्प-भेदात्पञ्चविधाः । तेषां पञ्चानां संज्ञयसंज्ञिभेदेन द्वैविध्ये दश भेदाः । तेषां पर्याप्तापर्याप्तभेदेन विंशति ( २० ) र्भेदाः । पूर्वोक्ताप्टाविंशतिसंकलनतोऽष्टचत्वारिंशद् (४८) भेदास्तिरश्चाम् ।
इन आठों के पर्याप्त और अपर्याप्त के भेद से सोलह भेद होते हैं । वनस्पतिकाय - सूक्ष्म, साधारण और प्रत्येक के भेद से तीन प्रकार का है । इन तीनों के पर्याप्त और अपर्याप्त भेद करने से छह भेद हुए । इस प्रकार पांच एकेन्द्रिय स्थावर जीवों के बाईस (२२) मेद हैं ।
द्वीन्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रिय के पर्याप्त अपर्याप्त भेद से छह भेद । सत्रको जोड देने पर अट्ठाईस (२८) भेद हुए ।
तिर्यञ्च पञ्चेन्द्रिय-जलचर, स्थलचर, खेचर, उरः परिसर्प और भुजपरिसर्प के भेद से पांच प्रकार के हैं। पांचों के संज्ञी, असंज्ञी के भेद से दश हुए, इन के पर्याप्त, अपर्याप्त भेद करने से वीस (२०) भेद हुए । इन बीस में पूर्वोक्त भट्ठाईस और मिलाने से तिर्यञ्चों के अड़तालीस (४८) भेद होते हैं ।
તે આઠના પર્યાસ અને અપર્યાપ્તના ભેદથી સાળ ભેદ થાય છે. વનસ્પતિકાય સૂક્ષ્મ, સાધારણ અને પ્રત્યેકના ભેદથી ત્રણ પ્રકારના છે. એ ત્રણેના પર્યાસ અને અપર્યાંસ ભેદ કરવાથી છ ભેદ થયા. આ પ્રમાણે પાંચ એકેન્દ્રિય સ્થાવર જીવાના ખાવીસ ભેદ છે.
એઇન્દ્રિય, ત્રણુ-ઇન્દ્રિય અને ચૌઇન્દ્રિયના પર્યાપ્ત અપોમના ભેદથી છ ભેદ થયા તે સર્વને એક કરવાથી અઠાવીસ (૨૮) ભેદ થયા.
તિય ચ પંચેન્દ્રિય જલચર, સ્થલચર, ખેચર, ઉર:પરિસર્પ અને ભુજરસપના હેતુથી પાંચ પ્રકારના છે. તે પાંચના સન્ની અને અસસીના ભેદથી દસ થયા, તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવાથી વીશ (૨૦) ભેદ થયા,તે વીસમાં પૂર્વોક્ત અઠાવીસ મેળવવાથી તિય ચાના અડતાલીસ (૪૮) ભેદ થાય છે.