________________
२७६
· आचारागसूत्रे शरीरेऽनन्ता जीवाः सन्ति । एपां स्थानं घनोदध्यादि । मुश्मास्तु बनस्पतिकाया सर्वलोकव्यापिनः । एपां भेदमभेदाश्च शास्त्रतोऽवसेयाः । एते पक्ष स्थावराः स्पर्शनरूपैकेन्द्रियाः।
पञ्च जीवनिकाया उक्ताः, इदानीं पप्टनसाधिकारः कथ्यते
(६) प्रसकायमेदाःसत्वं द्विविधं, क्रियातो लब्धितश्च । तत्र क्रिया कर्म-चलनं-देशान्तरमाप्तिः। अतः क्रिययैव तेजस्कायो वायुकायश्च सो भवति । लब्ध्या तूभी स्थावरौ । द्वीन्द्रियादयस्तु क्रियया लब्ध्यापि असा भवन्ति । लब्धिर्हि त्रसनामकर्मोदयः, देशान्तरप्राप्तिलक्षणा क्रियाऽपि द्वीन्द्रियादीनाम् । स्थावरनामकर्मोदयरूपया स्थान धनोदधि आदि है। सूक्ष्म वनस्पतिकाय सर्वलोकव्यापी है। इनके भेद-प्रभेद शास्त्र से समझ लेने चाहिए । इन पांच स्थावरों को एकमात्र स्पर्शनइन्द्रिय होती है।
पांच जीवनिकायों का कथन किया जा चुका है। अब छठे त्रसकाय का प्ररूपग किया जाता है
(६) सकायअसपन दो प्रकार का है-क्रिया से और लब्धि से। कार्य करना, चलना, एक जगह से दूसरी जगह जाना क्रिया है । इस किया से हो तेजस्काय और वायुकाय त्रस कहलाते हैं। लब्धिकी अपेक्षा ये दोनों स्थावर ही हैं। द्वीन्द्रिय आदि, क्रिया से भी त्रस हैं और लब्धि से भी। यहाँ प्रसनामकर्म का उदय लब्धि है, और देशान्तर में તેના ભેદ-પ્રભેદ શાસ્ત્રથી સમજી લેવા જોઈએ. આ પાંચ સ્થાવરેને એક માત્ર સ્પર્શન ઈન્દ્રિય હેય છે.
આ પાંચ જવનિકાનું કથન કરી ચૂક્યા છીએ. હવે છઠ્ઠા ત્રસ કાયનું પ્રરૂપણ કરવામાં આવે છે—
(6) सायવસપણું બે પ્રકારનું છે-ક્રિયાથી અને લબ્ધિથી. કાર્ય કરવું. ચાલવું, એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તે ક્રિયા છે. આ ક્રિયાથી જ તેજસ્કાય અને વાયકાય વસ કહેવાય છે, લબ્ધિની અપેક્ષાએ આ બને સ્થાવર જ છે. દ્વીન્દ્રિય આદિ કિયાથી પણ ત્રસ છે અને લધિથી પણ ત્રસ છે. અહિં વસનામકર્મને ઉદય તે લબ્ધિ છે. અને દેશાન્તરમાં ગમન કરવું તે ક્રિયા છે. હીન્દ્રિય આદિમાં એ બંને જોવામાં