________________
.
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ५ लोकवादिम०
लोकवादिप्रकरणम्
एव
यः पुनरेवंरूपमात्मानं सर्वथा विज्ञायात्मस्वरूपनिरूपणपरः स वस्तुतो लोकवादीत्याह-' लोकवादी' इति । लोक्यते सर्वज्ञेरिति लोक:पजीवनिकायरूपः । अत्र लोकशब्देन पड्जीवनिकायो गृह्यते, भगवताऽऽत्मज्ञानमेव पुरस्कृत्य लोकवादिप्रतिबोधनात् । यः पड्जीवनिकायरूपं लोकं विजानाति स एव लोकवादी = लोकस्वरूपकथनस्वभाववान्, न तु पहूजीवनिकायानभिज्ञ इत्यर्थः ।
पड्जीवनिकायरक्षणेनैवात्मस्वरूपं प्रकटीभवति । तच पड्जीव
२६९
लोकवादिप्रकरण---
जो इस प्रकार आत्मा के स्वरूप को जान कर आत्मा के निरूपण में तत्पर होता है वही वास्तव में लोकवादी है ।
सर्वज्ञों द्वारा जो लोका नाय - अवलोकन किया जाय वह लोक है, अर्थात् पड्जीवनिकाय को लोक कहते हैं । ' लोक ' शब्द से यहाँ पड्जीवनिकाय का ही ग्रहण किया गया है, क्योंकि भगवान् ने आत्मज्ञान को ही आगे रखकर लोकवादी का कथन किया है । जो पड्जीवनिकायरूप लोक को जानता है वही लोकवादी है, अर्थात् लोक के करने वाला है, किन्तु षड्जीवनिकाय से अनभिज्ञ नहीं ।
स्वरूप का कथन
पड्जीवनिकाय की रक्षा करने से ही आत्मा का स्वरूप प्रकट होता है । पड्जोवલેકાદીપ્રકરણ
જો આ પ્રમાણે આત્માના સ્વરૂપને જાણી કરીને આત્માના નિરૂપણમાં તત્પર ચાય છે તે વાસ્તવિક રીતે લેાકવાદી છે.
સર્વજ્ઞો દ્વારા જે લેાકાવાય-અવલાયન કરાય, અર્થાત્ સર્વજ્ઞે જેને જોઈ શકે છે તે લોક છે. અર્થાત્ ષડૂજીવનિકાયને લેાક કહે છે. ‘ લેાક' શબ્દથી ષડૂજીવનિકાયનું જ અહણ કર્યું છે, કારણ કે ભગવાને આત્મજ્ઞાનને જ આગળ રાખીને લેકવાદીનું કથન કર્યું છે. જે પછવનિકાયરૂપ લેાકને જાણે છે, તે લેકવાદી છે, અર્થાત્ લેકના સ્વરૂપનું કથન કરવા વાળા છે ષડૂજીવનકાયથી અનભિજ્ઞ
હાય તે નહિ.
ડ્ જીનિકાયની રક્ષા કરવાથી જ આત્માનું સ્વરૂપ પ્રગટ થાય છે. ષડ્ડ