________________
२५४
-
आचाराने समुपादत्ते। यथा कोऽप्यज्ञानी व्याधिनिदानभूतमपथ्यमनमान्छितमपि ज्वरादिकं स्वयमुत्पादयति, तथाऽयमात्मा फर्मवन्धनमवान्छन्नप्यातरीदव्यानयशेन कर्मबन्धनं माप्नोति । यथा कर्मवन्धनं स्वयमेवादत्ते, तथा तत्फलमपि माझं कित्रिलिमिनमपेक्ष्य स्वयमेवोपभुल्यते । एवं चात्मनो भोक्तृत्व सिध्यति । भोक्तृत्वाच्च कतृसमपि तस्य निर्वाधम् ।
-
-
-
सांख्यसिद्धान्ते प्रकृतेः कर्तृत्व, न तु जीवस्य, भोक्तृतं चापि जीवस्योपचरितमेव । दर्पणाकारायां युद्धौ संक्रान्तानां मुखदुःखादीनां स्वात्मनि कारण अपनी आत्मा में कर्म-रज इकट्ठी कर लेता है। जैसे अज्ञानी मनुष्य रोग के कारणभूत अपथ्य का सेवन करता हुआ न चाहते हुए भी ज्वर आदि को उत्पन्न कर लेता है, उसी प्रकार आत्मा कर्मवन्धन की इच्छा न कर के भी आर्त-रौद्रध्यान के अधीन होकर कर्मबन्ध को प्राप्त होता है। जैसे कर्मवन्ध को आमा स्वयं प्रहण करता है। उसी प्रकार किसी बाह्य निमित्त की अपेक्षा से उसका फल भी स्वयं ही भोगता है। इसी प्रकार आत्मा में भोक्तापन सिद्ध होता है, और भोका होने से उस में कर्तापन मा विना किसी बाधा के सिद्ध हो जाता है।
सांख्यमत से प्रकृति कर्ता है, जीव नहीं, और भोक्तापन जीव में उपचार से है। दर्पणाकार बुद्धि में प्रतिविम्बित होने वाले सुख-दुःख आदि का आत्मा में प्रतिबिम्ब આત્માને વિષે કરજ (કર્મના રજકણે) એકઠી કરી લે છે, જેમ અક્ષાના મનુષ્ય રેગના કારણભૂત અપથ્યનું (રોગ ઉત્પન્ન કરે તેવું સેવન કરીને, પોd ઈચ્છતો નથી તે પણ જવર (તાવ) આદિને ઉત્પન્ન કરી લે છે. તે પ્રમાણે આમ કર્મબંધનની ઇચ્છા નહિ કરવા છતાંય પણ આનં–રૌદ્ર ધ્યાનને આધીન થઈને કમ બંધનને પ્રાપ્ત થાય છે. જેવી રીતે કર્મબંધનને આત્મ પિતે જ ગ્રહણ કરે છે, તે પ્રમાણે કઈ બાદ નિમિત્તની અપેક્ષાથી તેનું ફલ પણ પિતે જ ભોગવે છે. એ પ્રમાણે આત્મામાં ભોકતાપણું સિદ્ધ થાય છે. અને ભોકતા હોવાથી તેમાં કોઈ પ્રકારની બધા વિના કર્તાપણું પણ સિદ્ધ થઈ જાય છે.
સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિ કર્તા છે, જીવ કતાં નથી. ભક્તાપણું તે પણ જીવમાં ઉપચારથી છે. દપણાકાર બુદ્ધિમાં પ્રતિબિસ્મિત (પ્રતિબિંબરૂપે થવાવાળા દેખાવવાવાળા) સુખ-દુઃખ આદિનું પ્રતિબિંબ આત્મામાં પડી શક : ઘી, કટિક