________________
आचारचिन्तामणि-टीका अध्य.१ ३.१ सू.५ आत्मवादिप्र०
२५५ प्रतिविम्बोदयासंभवात् । स्फटिकदर्पणादावपि परिणामेनैव प्रतिविम्योदयसमर्थनात् । तादृशपरिणामाङ्गीकारे च जीवस्य कर्तृत्वं, स्वत एव भोक्तृत्वं च सिद्धम् ।
(९) आत्मनः स्वशरीरपरिमाणत्वम्अयमात्मा स्वशरीरपरिमाणः। निश्चयनयेन लोकाकाशपरिमाणोऽसंख्यातमदेशी च। बहारनयतः शरीरनामकर्मोदयाज्जातेन सूक्ष्मशरीरेण स्थूलशरीरेण वा समानपरिमाणो भवति, तस्मादयं स्वशरीरपरिमाण इत्युच्यते । नहीं पड सकता । स्फटिक तथा दर्पण आदि में जो प्रतिविम्य पडता है सो परिणामी होने के कारण ही पड़ता है। स्फटिक आदि एकान्त अपरिणामी होते तो उन में किसी भी वस्तु का प्रतिबिम्ब नहीं पड सकता था। इस प्रकार का परिणाम स्वीकार कर लेने पर जीव में कर्तापन सिद्ध हो जायगा और फिर भोक्तापन भी स्वतः सिद्ध हो जायगा।
(९) आत्माका शरीरपरिमाणआत्मा प्राप्त शरीर के बराबर है, अर्थात् शरीर का जो परिमाण है। वही आत्मा का भी परिमाण है। आत्मा निश्चयनय से लोकाकाश के वरावर असंख्यात प्रदेशी है । व्यवहारनय से शरीरनामकर्म के उदय से प्राप्त हुए सूक्ष्म या स्थूल शरीर का जो परिमाण है उसी परिमाणवाला आत्मा है, अत एव आत्मा शरीर परिमाण कहलाता है। તથા દર્પણુ આદિમાં જે પ્રતિબિમ્બ પડે છે, તે પરિણામી હોવાના કારણે પડે છે.
સ્ફટિક આદિ જે એકાન્ત અપરિણામી હેત તો તેમાં કઈ પણ વસ્તુનું પ્રતિબિંબ પંડી શકત નહી. આ પ્રમાણે પરિણામ સ્વીકાર કરી લેવાથી જીવમાં કતોપણું સિધ્ધ થઈ જશે, અને ભકતાપણું પણ સ્વતઃ સિધ્ધ થઈ જશે.
(e) मात्मानु शरी२प्रमाणઆત્મા પ્રાપ્ત શરીરની બરાબર છે, અર્થાત્ શરીરનું જે પરિમાણ છે તે આત્માનું પણ પરિમાણ છે. આત્મા નિશ્ચયનયથી લોકાકાશની બરાબર અસંખ્યાતપ્રદેશી છે. વ્યવહારનયથી શરીર–નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ સૂક્ષમ અથવા સ્કૂલ શરીરનું જે પરિમાણ છે. તે પરિમાણ વાળો આત્મા છે. એટલા માટે આત્મા શરીરપરિમાણુ કહેવાય છે.