________________
आचारचिन्तामणि -टीका अध्य. १. उ१. सू. ५. आत्मसिद्धिः
२३१ अनन्नगुणानामखण्डसमुदाय एवं द्रव्यम्, तथाप्यात्मनचेतनाऽऽनन्द - चारित्रवीर्यादयो गुणाः परिमिता एव साधारणधियां छद्मस्थानां ज्ञेया भवन्ति, न तु सर्वे गुणाः । इदमत्र कारणम् - विशिष्टज्ञानमन्तरेणात्मनः सर्वे पर्यायप्रवाहा विज्ञातुमशक्याः भवन्ति । यो यः पर्यायमवाहः साधारणबुद्धया ज्ञातुं शक्यते तत्कारणीभूतानां गुणानां व्यवहारः क्रियते, अतस्ते गुणा व्यवहार्या भवन्ति । यथा- आत्मनचेतनाऽऽनन्दचारित्रवीर्यादयो गुणा व्यवहार्याः सन्ति । शेषास्तु सर्वे के लिगम्या इति ।
कालिकानामनन्तपर्यायाणामेकैकमवाहस्य
कारणीभूतस्यैकगुणोऽस्ति, तादृशानन्तगुणानां समुदायो द्रव्यम् । एतदपि कथञ्चिद् भेदविवक्षया । अभेद
अनन्त गुणों का अखण्ड समुदाय ही द्रव्य है फिर भी आत्मा के चेतना सुख, चारित्र, चीर्य आदि गुण साधारणबुद्धि वाले छनस्थों के द्वारा परिमित ही जाने जाते हैं, सब गुण नहीं जाने जाते । इस का कारण यह है कि विशिष्ट ज्ञान के विना आत्मा के समस्त पर्याय - प्रवाहों को जानना अशक्य है । जो जो प्रर्याय - प्रवाह साधारण बुद्धि के द्वारा जाना जा सकता है, उसके कारणभूत गुणों का व्यवहार किया जाता है, अत एव वे गुण व्यवहार्य होते हैं, जैसे- आत्मा के चेतना, सुख, चारित्र, और वीर्य आदि गुण व्यवहार्य होते हैं । शेष सब केवलिगम्य हैं ।
तीन काल सम्बन्धी अनन्त पर्यायों के एक-एक प्रवाह का कारण एक-एक गुण है, और ऐसे अनन्त गुणों का समुदाय द्रव्य है । यह कथन क्वचित् भेद
અનન્ત ગુણાના અખંડ સમુદૃાય જ દ્રવ્ય છે, તેા પણ આત્માના ચેતના, સુખ ચારિત્ર, વીય આદિ ગુણુ સાધારણ બુદ્ધિવાળા છદ્મસ્થાદ્વારા પરિમિત—મર્યાદિત જ જાણવામાં આવે છે, પરંતુ સર્વ ગુણુ જાણવામાં આવતા નથી. તેનું કારણ એ છે કે-વિશિષ્ટ જ્ઞાન વિના આત્માના સમસ્ત પર્યાય—પ્રવાહાને જાણવા અશક્ય છે. જે જે પર્યાય–પ્રવાહ સાધારણ બુદ્ધિવાળા દ્વારા જાણી શકાય છે, તેના કારણુભૂત ગુણાના વ્યવહાર કરવામાં આવે છે, એ કારણથી તે ગુણુ વ્યવહાય થાય છે, જેમ આત્માને ચેતના, સુખ, ચારિત્ર અને વીય આદિ ગુણુ વ્યવહાય થાય છે, બાકી સર્વ કેવલિગમ્ય છે.
ત્રણ કાલ સંબધી અનન્ત પર્યાયાના એક એક ગુણ છે. અને એવા અનત ગુણાને સમુદાય તે દ્રવ્ય
પ્રવાહનું . કારણ એક-એક છે. આ કથન કચિત્