________________
२२४
आनाराम न च-आदिमत्प्रतिनियताकारत्वादिभिः शरीरादीनां कादय एवं सिध्यन्ति, न तु प्रस्तुत आत्मेति वाच्यम् । अन्यस्येवरादेयुक्त्यसहत्वेन कर्तृलाद्यसंभवाद् देहादीनां फर्ता, अधिष्ठाता, आदाता, भोक्ता, सामी चायमात्मैवेति निश्चयात् । ___ ननु-घटादीनां कादिरूपाः कुलालादयो मूर्तिमन्तः संघातरूपा अनित्यादिस्वभावाच दृष्टाः, इत्यतो जीवोऽध्येतादृश एव सिध्यति, एतद्विपरीतथास्माकं साधनीयः, इत्येवं साध्यविरूद्धसाधकतया हेतुना विरुद्धलापतिरिति चेन्मेवम् , संसा- । रिणमात्मानं साधयितुं मत्तानामस्माकमेतदोपासंभवात् । संसारी चात्माऽष्टविधकर्म
पूर्वोक्त-आदिमान होते हुए नियत आकार वाले होने से ' इत्यादि हेतुओं से शरीर आदि के कर्ता आदि ही सिद्ध होते हैं, प्रस्तुत आमा सिद्ध नहीं होता, ऐसा नहीं कहना चाहिये क्यो कि आत्मा से भिन्न ईश्वर आदिका कर्तापन युक्तिसङ्गत नहीं ठहरता, अतः देह आदिका कर्ता, अधिष्ठाता, आदाता, भोक्ता और स्वामी आत्मा ही है, ऐसा निश्चय हो जाता है।
शडा-घट आदि के कर्ता कुंमार वगैरह मूर्तिक, संघातरूप. और अनित्यआदि स्वभाष वाले देखे जाते हैं, अतः जीव भी ऐसा ही सिद्ध होता है, मगर आपको. इस से विपरीत धर्मोवाला आमा सिद्ध करने के कारण पूर्वोक्त हेतुओं में विरुद्ध दोष आता है। ___ समाधान-ऐसा मत कहो। हम संसारी आरमा सिद्ध करने के लिए उथत
પૂત-આદિમાન હોવા છતાંય નિયત આકારવાળા હોવાથી ઈત્યાદિ હેતુઓથી શરીર આદિના કર્તા આદિ જ સિદ્ધ હેય છે. પ્રસ્તુત આત્મા સિદ્ધ થતું નથી. * એમ નહિ કહેવું જોઈએ, કેમ કે આત્માથી ભિન ઈશ્વર આદિનું કર્તાપણું યુકિત સંગત થતું નથી, તેથી દેહ આદિને કતા, અધિષ્ઠાતા, આદાતા, ભોકતા અને સ્વામી આત્મા જ છે, એમ નિશ્ચય થઈ જાય છે.
-
-
શકા-ઘટ આદિના કર્તા કુંભાર વગેરે મૂર્તિક, સંઘાતરૂપ અને અનિત્ય આદિ સ્વભાવવાળા જેવામાં આવે છે, તેથી જીવ પણ એ જ સિદ્ધ થાય છે પરંતુ તમને તેનાથી વિપરીત ધર્મોવાળે આત્મા સિદ્ધ કરે છે, એવી સ્થિતિમાં સાધ્યથી વિરૂદ્ધ સિદ્ધ કરવાના કારણે પૂર્વોકત હેતુઓમાં વિરૂદ્ધતા દેષ આવે છે.
સમાધાન–એ પ્રમાણે ન કહે, અમે સંસારી આત્મસિદ્ધ કરવા માટે તૈયાર થયા