________________
२२२
आचारामित्र (३) इन्द्रियं साधिष्ठातृकं, करणत्वाव , यथा चक्रचीवरमरमूत्रदण्डादयः, अस्ति हि चक्रचीवरादीनामधिष्ठाता कुलालः। यच निरधिष्ठाठकं तत् करणमपि न भवति, यथा-आकाशम् , यथेन्द्रियाणामधिष्ठाता स आत्मेति ।
(४) यद्वा-इन्द्रियविषयाणामादाता संभवति, इन्द्रियविषया शब्दादय आदारसहिताः आदानादेयभावसदायांव , संदंशकलोहवत् । यथा लोके संदशकलोहानामयस्कार आदाताऽस्ति । इन्द्रियविषयाणां चादानादेयभावो विद्यत, अतस्तेपामप्यादाताऽस्तीत्यनुमीयते । यत्र तु आदाता नास्ति, तत्रादानादेयमावोऽपि न विद्यते, यथा-आकाशे।
(३) इन्द्रिया किसी सधिष्ठाता से युक्त हैं, क्यों कि-वे करण हैं, जैसे चक्र, चीवर, मृत्तिका, सूत और दण्ड आदि । चक्र, चीवर आदि का अधिष्ठाता कुंभार है, जिस का कोई अधिष्ठाता नहीं होता वह करण भी नहीं होता, जैसे-आकाश । इन्द्रियों का जो अधिष्ठाता है, वही आत्मा है।
(४) अथवा इन्द्रियों के विषय शब्द आदि आदातायुक्त (ग्रहण करने वाले से युक्त) हैं, क्यों कि उन में आदान आदेयभाव मौजूद है, जैसे संडासी और लोहे में, तात्पर्य यह है कि-लोक में संडासी और लोहे में आदान (लेना) आदेयभाव (जो लिया जाय) प्रसिद्ध है और उन का आदाता लुहार है, इसी प्रकार इन्द्रियों तथा विषयों का भी आदानआदेयभाव है, अतः उनका भी कोई आदाता होना चाहिए । जहाँ आदाता नहीं होता वही आदान-आदेयभाव भी नहीं होता, जैसे-आकाश में ।
(૩) ઈન્દ્રિયે કઈ પણ અધિષ્ઠાતાથી યુક્ત છે, કેમકે તે કરણ છે; જેમકે ચક, ચીવર, મૃત્તિકા, સૂત અને દંડ આદિ. ચક, ચીવર વગેરેને અધિષ્ઠાતા કુંભાર છે, જેને કેઈ અધિષ્ઠાતા હેય નહિ, તે કરણ પણ હોય નહિ; જેમકે-આકાશ. ઇન્દ્રિયને જે અધિષ્ઠાતા છે, તે આત્મા છે.
(४) अथवा-न्द्रियाना विषय ७६ माहि माहानयुत-(अY ४२वावाચુક્ત) છે, કેમકે તેમાં આદાન-આદેય ભાવ મેજુદ છે. જેમ સાણસી અને લોહમાં તાત્પર્ય એ છે કે લોકમાં સાણસી અને લેહમાં આદાન-આદેય ભાવ પ્રસિદ્ધ છે. અને તેના આદાતા લુહાર છે; આ પ્રમાણે ઇંદ્રિ તથા વિષયને પણ આદાનઆય ભાવ છે તેથી તેને પણ કેઈ આદાતા હવે જોઈએ ત્યાં આદાતા નથી, ત્યાં આદાન-આદેય ભાવ પણ હેય નહિ, જેમ આકાશમાં.