________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.१ मु.२ ज्ञान (५) ___१७७
- (२) श्रुततानम्श्रुतं श्रुतिः श्रवणं ज्ञानविशेषः । तच्च कीदृशम् ? उच्यते-शब्दस्य श्रवणेन, भाषणादिना वा यज्जानमुत्पद्यते तदेव श्रुतम् ।
अत्र श्रुतशब्देन जानं गृह्यते, ज्ञानमभेदप्रकरणान्तःपातित्वात् । न तु श्रूयते इति व्युत्पत्त्या शब्दार्थकः श्रुतशब्दः । लब्धिरूपे मविज्ञाने सति पश्चात-श्रुतज्ञानमुत्पद्यते, न तु मतिनानाभावे, अतो मतिज्ञानं कारणं श्रुतज्ञानस्य । . ननु मतिज्ञानमेव श्रुतज्ञानं संपद्यते, यथा-मृत्तिकैव घटः, तन्तुरेव पटः,
(२) श्रुतज्ञानश्रुति या श्रवण (सुनना), यह एक प्रकार का ज्ञान कहलाता है। शब्द के श्रवण से या मापण आदि से वाच्य-वाचकभाव सम्बन्ध के अनुसार जो पदार्थ का ज्ञान होता है उसे श्रुतज्ञान कहते हैं। _ यहाँ 'श्रुत' शब्द से ज्ञान का ग्रहण किया जाता है, क्यों कि वह ज्ञान के प्रमेदों के अन्तर्गत है, किन्तु 'श्रूयते' इस व्युत्पत्ति से शब्दार्थक श्रुत-शब्द नहीं है। लब्धिरूप मतिज्ञान के होने पर बादमें श्रुतज्ञान उत्पन्न होता है, मतिज्ञान के अभाव में नहीं होता, अत एव मतिज्ञान श्रुतज्ञान का कारण है।
शङ्का-मतिज्ञान ही श्रुतज्ञानरूप में परिणत हो जाता है, जैसे मिट्टी घटरूप में पलट जाती है, और तन्तु पट (वस्त्र) रूप में बदल जाते हैं, ऐसी स्थिति में भगवान्ने श्रुतज्ञान का पृथक् ग्रहण किम प्रयोजन से किया है ?
(२) श्रुतज्ञान• કૃતિ અથવા શ્રવણ-સાંભળવારૂપ એક પ્રકારનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુત-જ્ઞાન કેવું હોય છે? શબ્દના સાંભળવાથી અથવા ભાષણ આદિથી, વાચ-વાચક ભાવ સંબધ પ્રમાણે જે પદાર્થનું જ્ઞાન થાય છે, તેને શ્રુતજ્ઞાન કહે છે.
અહિં શ્રુત-શબ્દથી જ્ઞાન ગ્રહણ કરી શકાય છે. કેમકે તે જ્ઞાનના પ્રત્યેની અંદર છે, પરંતુ “શ્રયતે” આ વ્યુતપત્તિથી શબ્દાર્થક કૃત–શબ્દ નથી. લબ્ધિરૂપ મતિરાન થયા પછી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, મતિજ્ઞાનના અભાવમાં થતું નથી તે કારણથી મતિજ્ઞાન તે શ્રુતજ્ઞાનનું કારણ છે. * શંકા-મતિજ્ઞાન જ શ્રતજ્ઞાનરૂપમાં પરિણત થઈ જાય છે, જેમકે માટી ઘટ ૨૫માં કરી જાય છે. અને તેનું સ્વરૂપમાં બદલાઈ જાય છે. એવી સ્થિતિમાં ભગવાને શ્રુતજ્ઞાનનું જુદુ ગ્રહણ શું પ્રયોજનથી કર્યું? :