________________
आचाराङ्गसूत्रे
शैथिल्योरुकम्पनादिक्रियारूपा आत्मनः परिणतिमैथुनसंज्ञा । रुधिरमांसोपचयेन, स्त्रीकथाश्रवणादिजनितमत्या, मैथुनचिन्तनेन च मैथुनसंज्ञा जायते । कुरुबकादिवनस्पतीनां कमनीयकामिनीभुजलतावगूहन - चरणाघात - कटाक्षविक्षेपादिस्यः प्रसून पल्लवादिप्रसवदर्शनान्मैथुनसंज्ञा विज्ञायते ।
(४) परिग्रहसंज्ञा
( ४ ) लोभमोहनीयोदयाद धर्मसाधनव्यतिरिक्त- सचित्ताऽचित्त मिश्रवस्तूपादानादिमूर्छारूपा आत्मनः परिणतिः परिग्रहसंज्ञा । सचित्तादिवस्तुहोना, शरीर का स्तम्भित हो जाना, तथा उस में शिथिलता पैदा होना उरु ( घुटनोंक नीचे का भाग) आदि का कापना आदि क्रियारूप आत्मा की परिणति को मैथुनसंज्ञा कहते हैं । रक्त और मांस की अधिकता से, स्त्रीकथा आदि के श्रवण से उत्पन्न हुई बुद्धि से, और मथुन का विचार करने से मेथुनसंज्ञा उत्पन्न होती है । कुरुबक आदि वनस्पतियों में सुन्दरी कामिनी की भुजाओ के आलिङ्गन से, चरणाघात से, तथा कटाक्षपात आदि से फूल, पत्ता आदि उत्पन्न होते हैं, अतः वनस्पति में मैथुनसंज्ञा का अस्तित्व सिद्ध होता है ।
(४) परिग्रहसंज्ञा -
१७०
·
लोभमोहनीय के उदय से धर्म के उपकरणों के अतिरिक्त दूसरे सचित्त अचित्त और मिश्र पदार्थों के ग्रहण आदि मूर्च्छारूप आत्मा को परिणति परिग्रहसंज्ञा कहलाती है ।
થવું, શરીરનુ સ્તંભિત થઈ જવું, તથા તેમાં શિથિલતા ઉત્પન્ન થવી, જાંગ વગેરેનુ' કંપવું આદિ ક્રિયારૂપ આત્માની પરિશુતિને મૈથુનસંજ્ઞા કહે છે. રક્ત (લેાહી) અને માંસની અધિકતાથી, સ્ત્રીકથા વગેરે સાંભળવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી, અને મૈથુનને વિચાર કરવાથી મૈથુનસ’જ્ઞા ઉત્પન્ન થાય છે. કુરખક ( એક જાતનું વૃક્ષ) આદિ વનસ્પતિમાં સુદરી કામિનીના હાથના આલિંગન થતાં, ચરણાઘાતથી તથા કટાક્ષપાત આદિથી કુલ, પત્તાં આદિ ઉત્પન્ન થાય છે, આ કારણથી વનસ્પતિમાં મૈથુનસ’જ્ઞાન અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(४) परिभर संज्ञा
લાભમેાહનીયના ઉદયથી ધર્મના ઉપકરણેા સિવાય ખીજા સચિત્ત, અચિત્ત ...અને મિશ્ર પદાર્થાંનુ અણુ કરવુ વગેરે મૂર્છારૂપ આત્માની પરિણતિ તે પરિગ્રહસ જ્ઞા