________________
-
१७०
भावारामने शैथिल्पोरुकम्पनादिक्रियारूपा आत्मनः परिणतिर्मयुनसंज्ञा । रुधिरमांसोपचयेन, स्त्रीकथाश्रवणादिजनितमत्या, मैथुनचिन्तनेन च मैथुनसंज्ञा जायते। कुरुवकादिवनस्पतीनां कमनीयकामिनीभुजलतापगूहन-चरणाघात-कटाक्षविक्षेपादिम्यः प्रसूनपल्लवादिप्रसवदर्शनान्मधुनसंज्ञा विज्ञायते ।
(४) परिग्रहसंज्ञा(४) लोभमोहनीयोदयाद् धर्मसाधनव्यतिरिक्त-सचित्ताऽचित्तमिश्र- . वस्तूपादानादिमूर्छारूपा आत्मनः परिणतिः परिग्रहसंज्ञा। सचित्तादिवस्तुहोना, शरीर का स्तम्भित हो जाना, तथा उस में शिथिलता पैदा होना उरु (घुटनोंक नीचेका भाग) आदि का कापना आदि क्रियारूप आत्मा की परिणति को मैथुनसंज्ञा कहते हैं। रक्त और मांस की अधिकता से, स्त्रीकथा मादि के श्रवण से उत्पन्न हुई बुद्धि से, और मथुन का विचार करने से मैथुनसंज्ञा उत्पन्न होती है। कुरुक्क आदि वनस्पतियों में सुन्दरी कामिनी को भुजाओं के आलिगन से, चरणाघात से, तथा कटाक्षपात आदि से फूल, पत्ता आदि उत्पन्न होते हैं, अतः वनस्पति में मैथुनसंज्ञा का अस्तित्व सिद्ध होता है।'
(४) परिग्रहसंज्ञा--- लोभमोहनीय के उदय से धर्म के उपकरणों के अतिरिक्त दूसरे सचित्त अचित्त और मिश्र पदार्थों के ग्रहण आदि मूरूिप आत्मा की परिणति परिग्रहसंज्ञा कहलाती है । થવું, શરીરનું તંભિત થઈ જવું, તથા તેમાં શિથિલતા ઉત્પન્ન થવી, જાંગ વગેરેનું કંપવું આદિ ક્રિયારૂપ આત્માની પરિણતિને મિથુનસંજ્ઞા કહે છે. રક્ત લેહી) અને સાંસની અધિકતાથી, સ્ત્રીકથા વગેરે સાંભળવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી, અને મિથુનને વિચાર કરવાથી મથુનસંજ્ઞા ઉત્પન થાય છે. કુરબક (એક જાતનું વૃક્ષો આદિ વનસ્પતિમાં સુંદરી કામિનીના હાથના આલિંગન થતાં, ચરણાઘાતથી તથા કટાક્ષપાત આદિથી કુલ, પત્તાં આદિ ઉત્પન્ન થાય છે, આ કારણથી વનસ્પતિમાં મિથુનસંજ્ઞાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(४) परिमल साમોહનીયના ઉદયથી ધર્મના ઉપકરણે સિવાય બીજા સચિત્ત, અચિત અને મિશ્ર પદાર્થોનું ગ્રહણ કરવું વગેરે મૂછોરૂપ આત્માની પરિણતિ તે હા