________________
१६८
आचारानो लापरूप आत्मनः परिणामविशेषः । अमिलापथात्र-'मदर्थमीदृशं वस्तु पुष्टिकर यदीदं लभ्यते तदा मम हित भविष्यती'-त्येवं विचारानुबद्धः स्वपुष्टितुष्टिकारणीभूतप्रतिनियतवस्तुमाप्त्यर्थमात्मनः परिणामः । रिक्तोदरत्वाद् भोजनीयवस्तु श्रवण-दर्शन-संचिन्तनवाहारसंज्ञा जापते । आहारादयः संज्ञाः एकेन्द्रियादिपञ्चन्द्रियपर्यन्तानां सर्वजीवानामासंसारं भवन्ति । जलाद्याहारोपजीवना वनस्पत्यादीनामाहारसंशा विज्ञायते । अथवा क्षुधावेदनीय कर्म के उदय से उत्पन्न होने वाली आहार की अभिलाषारूप आत्मा की परिणति आहारसंज्ञा कहलाती है। यहां अभिलाषा शब्द से 'इस प्रकार की वस्तु मेरे लिए. पुष्टिकर है, यह यस्तु मिले तो मेरा हित होगा' ऐसे विचार से युक्त अपनी पुष्टि और सन्तोप के कारणभूत पदार्थ की प्राप्ति के लिए होने वाला अमा का परिणाम ग्रहण करना चाहिए। खाली पेट होने पर भोग्य वस्तु के श्रवण दर्शन और चिन्तन से आहारसंज्ञा उत्पन्न होती है। आहार आदि संज्ञाएं एकेन्द्रिय से लेकर पञ्चेन्द्रियपर्यन्त सगी जोयों को होती हैं, जब तक संसार का अन्त नहीं होता तब तक बनी रहती हैं। जल आदि आहार पर जीवित रहने के कारण बनस्पति आदि एकेन्द्रिय जीवों में भी आहारसंज्ञा का अस्तित्व प्रतीत होता है। અથવા સુધાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થવા વાળી આહારની અભિલાષા-- રૂચિ-ઈચ્છા રૂપ આત્માની પરિણતિ તે આહારસંશા કહેવાય છે, અહિં અભિલાષા શદથી આ પ્રકારની વસ્તુ મારા માટે પુષ્ટિ કરનારી છે, આ વસ્તુ મળે તો મારૂં હિત થશે એવા વિચારથી યુક્ત પિતાની પુષ્ટિ અને સંતોષના કારણભૂત પદાર્થની પ્રાપ્તિ માટે વિચાર કરનાર આત્માનું પરિણામ, ગ્રહણ કરવું જોઈએ, ખાલી પેટ હેવાના કારણે ભેજ્ય (ભજન કરવા ગ્ય) વસ્તુના શ્રવણ, દર્શન અને ચિન્તનથી આહારસંશા ઉત્પન્ન થાય છે. આહાર આદિ સંજ્ઞાઓ એકેન્દ્રિયથી આરંભીને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને હોય છે, અને જ્યાં સુધી સંસારને અંત થતું નથી ત્યાં સુધી તે સંજ્ઞાઓ રહે છે. જલ વગેરેના આહાર પર જીવિત રહેવાના કારણે વનસ્પતિ આદિ એકેન્દ્રિય જીમાં પણ આહારસંશાનું અસ્તિત્વ દેખાય છે.