________________
आचारचिन्तामणि-टीका अवतरणा व्यवहारनयः
१५७ सिद्धसदृशा एव, तत्र ये सकलं कर्म क्षपयन्ति ते सर्वे जीवाः सिद्धा भवंति, तस्मात् सर्वेपामेकैव सत्ता विद्यते । यदि सर्वे सिद्धसदृशास्तईि कथमभव्यजीवैः सिद्धगतिभाग्भिन भूयते ? इति श्रूयताम्
अभव्यजीवानामनाद्यनन्तचिकणकर्मसंवन्धात्, परावर्तस्वभावाभावाच्च कर्मक्षपणशक्तिर्नास्ति, भव्यानां तु तादृशचिकणकर्माभावात् , परावर्तस्वभावसद्भावाच देवगुरुधर्मसामग्रीसत्वे ज्ञानादिरत्नत्रयसमाराधनेन, गुणश्रेणिसमारोहणेन च सिद्धपदं लल्धुं शक्यम् । समस्त कमीका क्षय कर डालते हैं वे सब सिद्ध कहलाते हैं। उनका असली स्वरूप प्रकट हो जाता है। संसारी जीव कर्म के अधीन होने के कारण दुःखी होते हैं। इस प्रकार यद्यपि प्रत्येक जीव की सत्ता पृथक्-पृथक् है, तथापि उन में स्वरूप की समानता है।
'प्रश्न-यदि समस्त जीव सिद्धो के समान हैं तो अभव्य जीव सिद्रिगति क्यों प्राप्त नहीं करते?
उत्तर-मुनिये, अभव्य जीवों में अनादि अनन्त चिकने कर्मों के सम्बन्ध से और अपरिवर्तनशील स्वभाव के कारण कर्मों का क्षय करने की शक्ति नहीं है । भत्र्य जीवों के वैसे चिकने कर्मों के न होने से, और परावर्त स्वभाव से, देव गुरु और धर्मरूप सामग्रीके मिलने पर · ज्ञानादिरत्नत्रय की आराधना करने से, तथा गुणश्रेणी पर आरोहण करने से उनको सिद्धपद प्राप्त करना शक्य है। કર્મોને ક્ષય કરી નાંખે છે, તે સર્વે સિદ્ધ કહેવાય છે. તેનું અસલી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. સંસારી જીવ કર્મને આધીન રહેવાના કારણે દુખી હોય છે. એ પ્રમાણે જો કે પ્રત્યેક જીવની સત્તા પૃથ–પૃથફ-જુદી જુદી છે, તે પણ તેનામાં સ્વરૂપની સમાનતા છે.
પ્રશ્ન–જે સર્વ જીવ સિદ્ધોની સમાન છે તે અભવ્ય જીવ સિદ્ધગતિને કેમ પ્રાપ્ત કરી શકતા નથી?
ઉત્તર-સાંભળે, અભય જેમાં અનાદિ-અનંત ચિકણું કર્મોને સંબંધ હોવાથી અને અપરિવર્તનશીલ સ્વભાવના કારણે કર્મોને ક્ષય કરવાની શક્તિ નથી; ભવ્ય જીને તેવાં ચીકણાં કર્મ ન હોવાથી અને પરાવર્ત–સ્વભાવથી દેવ, ગુરુ અને ધર્મરૂપ સામગ્રીના મળવા પર, જ્ઞાનાદિ રત્નત્રની આરાધના કરવાથી, તથા ગુણ શ્રેણી પર આરોહણ કરવાથી તેઓને સિદ્ધપદ પ્રાપ્ત કરવું શક્ય છે.