________________
१५६
'आचासत्रे
त्मानमुद्धर्त्ते न शक्रोति । अविज्ञाय च स्वकृतकर्ममारं दुरन्तसंसारमहागतपतनं मुहुर्मुहस्तादृशान्येव कर्माणि कुर्वन्ति संसारिणः । एवमात्मनोऽस्यन्तभिन्नं शरीरमेव स्वस्वरूपं मत्वा तत्पृष्टिरक्षणाद्यर्थं क्रियमाणया क्रियया जीवस्यानुपचरितव्यवहारनयेन कर्तृत्वं सिध्यति । उक्तरीत्या पविधव्यवहारनयेन जीवस्य कर्तृत्वं विज्ञेयम् ।
जीवस्वरूपे सदृशासदृशविचारः---
ननु सर्वेषां जीवानां स्वरूपं लक्षणं च सदृशमेव, तहिं संसारिणो दुःखिनः, सिद्धास्तु सुखिन इति कथम् ? उच्यते - निश्रयनयेन तु सर्वे जीवाः
में असमर्थ बन जाता है, मगर कर, तथा संसाररूपी महागर्त के लगते हैं । इस प्रकार आत्मा से
संसारी जीव अपने किये कर्मों के भार को न समझ पतन को न जानकर फिर-फिर वैसे ही कर्म करने भिन्न शरीर को ही अपना स्वरूप समझ कर उसके पोषण और रक्षण के लिए की जानेवाली कियासे जीव अनुपचारित व्यवहारनयकी अपेक्षा कर्ता सिद्ध होता है । इस तरह पूर्वोक्त प्रकार से छह तरह के व्यहारनय से जीवको फर्ता समझना चाहिए ।
जीवके स्वरूप में सदृश-विसदृश विचार-
प्रश्न -- अगर सब जीवोका स्वरूप और लक्षण समान ही है तो संसारी जीव दुःखी और सिद्ध सुखी क्यों है ।
उत्तर --- निश्चय नयसे सभी जीव सिद्धोंके समान ही हैं। उन में से जो जीव સસારી જીવ પેાતાનાં કરેલાં કર્મોના ભારને સમજતે નથી, તથા સૌંસારરૂપી મહાગમાં પડયો છે તે તેને જાણુ નથી, તેથી ફરી-ફરી તેવાં કર્મો કરવા લાગે છે. એ પ્રમાણે આત્માથી ભિન્ન શરીરને જ પોતાનું સ્વરૂપ સમજીને તેનાં પોષણુ તથા રક્ષણ માટે કરવામાં આવતી ક્રિયાથી જીવ અનુપરિત વ્યવહારનયની અપેક્ષાએ કાં સિદ્ધ થાય છે. એ પ્રમાણે પૂર્વે કહેલા પ્રકારથી છ પ્રકારના વ્યવહારનયથી જીવને કર્તો સમજવા જોઈ એ.
જીવના સ્વરૂપમાં સદેશ-વિસદશ વિચાર્
પ્રશ્ન અગર સર્વ જીવાતું સ્વરૂપ અને લક્ષણુ સમાનજ છે તે પછી સસારી જીવ દુ:ખી અને સિદ્ધ જીવ સુખી કેમ છે ?
ઉત્તર-નિશ્ચયનયથી સર્વ જીવેા સિદ્ધોની સમાન છે. તેમાંથી જે જીવ તમામ