________________
१३४
आचाराङ्गो जीवस्य ऊर्ध्वगतिः-- सकलकर्मणां क्षये सति सपदि जीयो मुक्तः सन्नूचं गच्छति, न च 'जीवस्यामूतत्वाद् गतेरसंभवः' इति वाच्यम् , स्त्रमावत एव पुद्गलद्रव्यवद् जीवस्य गतिशीलत्वात् ।
इयान विशेषः पुद्गलेभ्यः-पुद्गलाः स्वभावादधोगतिशीला:, जीवास्तु स्वभावादर्ध्वगतिशीलाः । प्रतिबंधद्रव्यसझाद् ऊर्ध्वगमनस्त्रमावा जीवा अवस्तिर्यग् वा गच्छन्ति, गन्तुमक्षमा चा भवन्ति । तच तद्गतिप्रतिवन्धक कर्मत्र । यदा सकल
जीव की ऊर्ध्वगतिसकल कर्मों का क्षय होने पर तत्काल मुक्त हुभा जीव ऊपर की ओर गमन करता है । जीव अमूर्त है और इस कारण यह गति नहीं कर सकता' ऐसा कहना ठीक नहीं है, क्यों कि पुद्गल-द्रव्य के समान जीव स्वभाव से ही गतिशील है ।
गति के विषय में जीव और पुद्गल में इतना भेद है--पुद्गल अधोगतिशील हैं और जीव ऊर्ध्वगतिशील हैं, अर्थात् पुगलों का स्वभाव नीचे जाने का है और जीव का स्वभाव उपर की ओर जाने का है मगर रुकावट डालने वाले द्रव्यों के निमित्त से ऊर्ध्वगतिशील जीव भी नीचे की ओर अथवा तिरछा गमन करता है। या कभी गमन करने में असमर्थ हो जाता है। जीव की स्वाभाविक गति का प्रतिबन्धक (रुकावट डालने वाला) कर्म ही है। जब समस्त कर्मों का अत्यन्त उच्छेद हो जाता है और
જીવની ઉર્ધ્વ ગતિ—સકલ કર્મોનો ક્ષય થયા પછી તત્કાલ મુક્ત થયેલે જીવ ઉપર તરફ ગમન ४२. 04 अभूत छ, गने रथी त ति ४१ शत नथीम કહેવું તે ઠીક નથી. કેમકે પુદ્ગલનો પ્રમાણે જીવ સ્વભાવથી જ ગતિશીલ છે.
ગતિના વિષયમાં જીવ અને પુદગલમાં એટલે ભેદ છેઃ-પુદ્ગલ અધોગતિશીલ છે. અને જીવ ઉર્ધ્વગતિશીલ છે. અર્થાત પગલોને સ્વભાવ નીચે જવાનું છે, અને જીવને સ્વભાવ ઉપર તરફ જવાને છે. પરંતુ તેમાં અંતરાય નાંખવાવાળા દ્રવ્યોના નિમિત્તથી ઉર્ધ્વગતિશીલ જીવ પણ નીચે તરફ અથવા તિછ ગમન કરે છે. અથવા
ઈ વખત ગમન કરવામાં અસમર્થ થઈ જાય છે. જીવની સ્વાભાવિક ગતિને પ્રતિબંધ (અટકાયત) કરનાર કર્મ જ છે. જ્યારે સકલ કર્મોને અત્યન્ત ક્ષય થઈ