________________
१३२
आचारसूत्रे
बहूनां वा जीवानां परिमाणं विविधं जायते । कार्मण- शरीरं हि सर्वदाऽनेकरूपेणावतिष्ठते । तत्सम्बन्धादोदारिकाद्यपि शरीरं तदनुसारि न्यूनाधिकपरिमाणभाग् भवति ।
जीवम्य मूर्तवद् हासवृद्धि:
वस्तुतो रूपरहितोऽपि जीवः शरीरसम्बन्धान्न्यूनाधिकपरिमाणं दधन्मूर्त वापचयोपचयौ मामोति । स हि स्वभावतः प्रदीपवनिमित्तमासाद्य संकोचविकाशशीलः स्वाश्रयमात्रेऽवमासते । यथा - कलशे मासादमदेशे निरा
अनादि काल से जीव का सम्बन्ध है । इस सम्बन्ध के कारण एक हो जीव का अनेक कालों में, और अनेक जीवों का एक ही काल में भिन्न२ प्रकार का परिमाण होता है । कार्मण शरीर सदा विभिन्न रूपों में परिणमन करता रहता है । उसके संयोग से औदारिक आदि शरीर भी कार्मण शरीर के अनुसार न्यूनाधिकपरिमाणबाले होते हैं ।
जोव की हास-वृद्धि
जीव वास्तव में अरूपी है, फिर भी शरीर के साथ सम्बन्ध होने के कारण वह छोटे-मोटे परिमाग को धारण करता है, अतः उस में मूर्त पदार्थ की भाँति अपचय ( ह्रास ) और उपचय ( वृद्धि ) होता है । स्वभाव से संकोच विकासवाला जीव निमित्त पाकर दीपक की तरह अपने आश्रय (शरीर ) में प्रतिभासित होता है। जैसे घट में,
સાથે અનાદિ કાલથી જીવનેા સંબધ છે; એ સખ'ધના કારણે એકજ જીવના અનેક કાલેામાં, અને અનેક જીવાના એકજ કાલમાં ભિન્ન ભિન્ન પ્રકારનું પરિમાણુ થાય છે, કાણુ શરીર સદાય વિભિન્ન રૂપેામાં પરિણમન કરી રહે છે, તેના સંચેગથી ઔદારિક આદિ શરીર પણ કાણુ શરીર પ્રમાણે ન્યૂનાધિક પરિમાણવાળા હાય છે.
જીવની હાસ વૃદ્ધિ—
જીવ વાસ્તવમાં અરૂપી છે, તેા પણ શરીરની સાથે સબંધ હાવાના · કારણે તે નાના-મોટા પરિમાણુને ધારણ કરે છે, તે કારણુથી તેમાં મૂર્ત પદાર્થની જેમ અપચય (हास) भने उपशय (वृद्धि) थाय छे. स्वलावधी स अय-विासवाणे व निमित्त પ્રાપ્ત કરી દીપકની પ્રમાણે પેાતાના આશ્રય (શરીર)માં પ્રતિભાસિત થાય છે—(દેખાય છે).