________________
-
P
.
जीवस्य स्थितिक्षेत्रम्-- लोकाकाशस्याऽसंख्यामागतः समारभ्य, समस्तलोकामारी जीवोऽवगाइते। जीवमदेशानां प्रदीपवन संकोचविस्तारस्वमावत्याद । आत्मनः परिगाणं न गगनवन्महत् , नापि परमाणुवदणु, किन्तु मध्यमम् ।
यद्यपि मदेशसंख्यापेक्षया समानमेव सर्वेपामात्मनां स्वस्वपरिमाणम् , तथापि दैय-विस्तारादि सर्वेषां विसदृशमेव । अतः प्रत्येकजीवस्याऽऽधारक्षेत्रं जघन्यतो लोकाकाशस्याऽसंख्यातमागतः समारभ्य समग्रभागपर्यन्तं भवितुम
जीत्र का स्थितिक्षेत्रलोकाकाश के असंन्यात भाग से लेकर सम्पूर्ण लोकाकाश में जीव का अवगाहन हो सकता है। कारण यह है कि जीव के प्रदेश दीपक की प्रभा के समान संकोच-विस्तार स्वभाव वाले हैं, अर्थात् कमी सिकुड़ जाते हैं और कभी फैल जात हैं। आत्मा का परिमाण न तो आकाश के समान महान् (सर्वव्यापी) है और न परमाणु के बराबर ही है किन्तु आत्मा मध्यम परिमाण वाला है।
प्रदेशों की संख्या की अपेक्षा समस्त आत्माओं का परिमाण बराबर है, अर्थात् सब आत्मा लोकाकाश के बराबर असंख्यातप्रदेश पाले हैं किन्तु प्राप्त शरीर के अनुसार उनके विस्तार में (परिमाण में) अन्तर पडजाता है, अतः प्रत्येक
उपस्थितिक्षेत्रકાકાશના અસંખ્યામાં ભાગથી લઈને સંપૂર્ણ કાકાશમાં જીવનું અવગાહન થઈ શકે છે. કારણ એ છે કે—જીવના પ્રદેશ દીપકની પ્રજાની સમાન સંકેચ-વિસ્તાર સ્વભાવવાળા છે, અર્થાત કઈ વખત સંકુચાઈ જાય છે અને કઈ વખત ફેલાઈ જાય છે. આત્માનું પરિમાણ આકાશપ્રમાણે મહાન નથી. અને પરમાણુના બરાબર પણ નથી પરંતુ આત્મા મધ્યમ પરિમાણુ વાળે છે.
પ્રદેશની સખ્યાની અપેક્ષાએ સમસ્ત આત્માનું પરિમાણ બરાબર છે. અર્થાત સર્વ આત્મા કાકાશના બરાબર અસંખ્યાત પ્રદેશવાળા છે, પરંતુ પ્રાપ્ત શરીરના અનુસાર તેના વિસ્તારમાં (પરિમાણમાં) અંતર પડી જાય છે. તેટલા કારણથી પ્રત્યેક જીવને આધાર-ક્ષેત્ર કાકાશના અસંખ્યાતમ ભાગથી લઈને સંપૂર્ણ લેક સુધી થઈ શકે છે.