________________
-
भाचाराने मलनिचयस्याधोदेशे निपाते सति जलस्य स्वच्छता । मोहनीयकर्मण उपसमाद यद् दर्शनं श्रद्धानरूपं, चरण वा विरतिरूपं जायते तदप्योपशमिकशन्देनोच्यते ।
(२) क्षायिकभावः-- (२) सकलकर्मणामत्यन्तोच्छेदः क्षयः, क्षयेण निर्वृत्तः क्षायिकाअप्रतिपाति-ज्ञानदर्शनचास्त्रिलक्षणो जीवस्य परिणतिविशेषः । स चात्मनः परमविशुद्धिः। यथा-सर्वथा निःशेपपङ्कादिमलव्यपगमे जलस्य परमस्वच्छता। कीचड आदि मैल नीचे बैठ जाता है, और जल स्वच्छ हो जाता है। मोहनीय कर्म के उपशम से श्रद्वानरूप जो दर्शन उपन्न होता है. या विरतिरूप जो चारित्र उत्पन्न होता है, वह औपशमिक सम्यादर्शन और औपशमिक चारित्र कहलाता है।
(२) क्षायिक भाव--- कर्म का अन्यन्त उच्छेद हो जाना क्षय कहलाता है । क्षय से होने वाला भाव क्षायिक भाव है । अर्थात् एक वार उत्पन्न हो कर फिर नष्ट न होने वाले ज्ञान, दर्शन
और चारित्र रूप जीव के परिणाम को क्षायिक भाव कहते हैं। क्षायिक अवस्था जीव की परम विशुद्धि है, जैसे पूर्ण रूप से समस्त कीचड़ आदि मैल के हट जाने पर जल की परम स्वच्छता होती है।
ફટકડી આદિનું ચૂર્ણ નાખવાથી કચરે અને મેલ નીચે બેસી જાય છે, અને જલ સ્વચ્છ થાય છે. મોહનીય કમના ઉપશમથી શ્રદ્ધારૂપ જે દર્શન ઉત્પન્ન થાય છે. અથવા વિરતિય જે ચારિત્ર ઉત્પન્ન થાય છે, તે પથમિક સમ્યગ્દર્શન અને ઔપથમિક ચારિત્ર કહેવાય છે.
(२) क्षायिक साय કર્મને અત્યન્ત ઉદ થઈ જશે તે ક્ષય કહેવાય છે. ક્ષયથી થવાવાળો ભાવ સાયિક ભાવ છે. અર્થાત્ એકવાર ઉત્પન્ન થઈને ફરી નાશ નહિ થવાવાળા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ જીવના પરિણામને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષાચિક અવસ્થા જીવની પરમ વિશુદ્ધિ છે. જેમ-પૂર્ણરૂપથી સમસ્ત કીચડ–કાદવ આદિ મેલના દર થવાથી જલની પરમ સ્વચ્છતા થાય છે.