________________
आचारास्त्रे अत्रोच्यते-जघन्यस्निग्धस्य द्वयधिकव्यधिकादिना स्निग्धेन बन्यो भवति, यथा एकगुणस्निग्धर । परमाणुपुद्गलस्य त्रिगुणस्निग्धेन परमाणुपुद्गलेन सह संयोगे सति बन्यो भवति । एवं एकगुणस्निग्धस्य चतुर्गणपश्चगुणयावसंख्यातासंख्यातानन्तगुरु स्निग्धेन सह बन्धः ।
एकगुणस्निग्धस्यकाधिकगुणस्निग्धेनं (द्विगुणस्निग्धेन) तु न बन्धः, द्वघधिकादिगुणस्निग्धेन च स्निग्धपुद्गलस्य बन्धविधानात् । एकाधिकगुणस्निग्धस्य पुद्गलस्य प्रतिविशिष्टपरिणमनशक्तेरभावात् । एकगुणस्निग्धस्यकाधिको द्विगुणस्निग्धः ।
समाधान--जघन्य स्निग्ध पुद्गल का दो गुण (डिगरी) या तीन गुण अधिक स्निग्धतावाले पुद्गल के साथ बन्य होता है। जैसे एक गुण स्निग्यतावाले परमाणु का तीन गुण स्निग्धता वाले परमाणु के साथ संयोग होने पर बन्ध हो जाता है। इसी प्रकार एक गुण ( एक अंश ) स्निग्धका चार, पांच, यहाँ तक कि संख्यात, असंख्यात एवं अनन्त गुण स्निग्ध के साथ बन्ध होता है ।
___ एक गुण स्निग्धका एक अधिक गुण स्निग्ध अर्थात् द्विगुण स्निग्ध के साथ बन्ध नहीं होता, क्योंकि दो गुण अधिक स्निग्धका स्निग्ध पुद्गल के साथ बन्ध बतलाया गया है। एक गुण अधिक स्निग्ध पुद्गल में विशेष प्रकार के परिणमन की शक्ति नहीं है। एक गुण स्निग्धतावाले की अपेक्षा एक गुण अधिक स्निग्ध जहाँ कहा जाय वहाँ दो गुण स्निग्धतावाला पुद्गल समझ लेना चाहिये ।
સમાધાન-જઘન્ય સ્નિગ્ધ યુગલના બે ગુણ (ડિગ્રી અથવા ત્રણ ગુણ અધિક સ્નિગ્ધતાવાળા પુદ્ગલની સાથે બંધ થાય છે જેમકે -એક ગુણ (ડિગ્રી નિગ્ધતાવાળા પરમાણુને ત્રણ ગુણ (ડિગ્રી) સ્નિગ્ધતાવાળા પરમાણુની સાથે સંગ થઈ જાય તે ॥ जय छ. तेवी शते थे शुरु (प्री) (A) स्निग्यताना यार, पांय, ત્યાં સુધી કે સંખ્યાત અસંખ્યાત એ પ્રમાણે અનંત ગુણ સ્નિગ્ધની સાથે બંધ थाय छे.
એક ગુણ સ્નિગ્ધતાને એક અધિક ગુણ સ્નિગ્ધ અર્થાત દ્વિગુણ સ્નિગ્ધની સાથે બંધ થતું નથી, કેમકે બે ગુણ અધિક સ્નિગ્ધના સ્નિગ્ધ પુલની સાથે બંધ બતાવ્યા છે, એક ગુણ અધિક સ્નિગ્ધ પુગલમાં વિશેષ પ્રકારનાં પરિણમનની શક્તિ નથી. એક ગુણ (ડિગ્રી) સ્નિગ્ધતાવાળાની અપેક્ષા એક ગુણ (ડિગ્રી) અધિક નિશ્વ જ્યાં કહેવાય ત્યાં બે ગુણ ડિગ્રી) સ્નિગ્ધતાવાળા પુદગલ સમજી લેવા જોઇએ.
Panamam