________________
आचारचिन्तामणि-टीका अवतरणा पुद्गलास्तिकाय
१०९ __ यद्यपि धर्माधर्माकाशजीवा अपि पुद्गलवत्स्कन्धरूपास्तथापि स्कन्धरूपपुद्गलादयं विशेषः-तेपाम्-धर्मादीनां चतुणी भदेशाः स्वस्वस्कन्धान खण्डशः पृथग् भवितुमर्हन्ति, तेपाममूर्त्तत्वात् । पुद्गलपदेशास्तु खण्डशः पृथग् भवन्ति, तेषां मूर्तत्वात् , आश्लेपविश्लेपाभ्यां मूर्त्तवस्तुनि संमिलन-पृथग्भाव-शक्तः सर्वानुभवगोचरत्वात् , अतः स्कन्धपुद्गलानां स्थूलः मूक्ष्मो वा भागोऽवयवउच्यते । अवयौति-पृथग्भवतीत्यत्रयवशब्दव्युत्पत्त्या विभाज्य एवांशोऽवयवशब्दार्थस्तस्मात्पुद्गलप्रदेश एवावयव इत्युच्यते ।
यद्यपि धर्म-द्रव्य अधर्म-द्रव्य आकाश और जीव भी पुद्गलके समान स्कन्धरूप हैं, फिर भी स्कन्धरूप पुद्गल से उनमें यह भिन्नता है-धर्म आदि चार द्रव्यों के प्रदेश अपने २ स्कन्धसे कभी अलग नहीं हो सकते, क्योंकि धर्म आदि चार द्रव्य अमूर्त हैं । पुद्गल द्रव्य के प्रदेश खण्ड२ होकर अलग हो जाते हैं, क्योंकि पुद्गल मूर्त हैं। आ'लेप और विश्लेप के द्वारा मूर्त वस्तु में मिलने और विछुडने की शक्ति है, यह बात सभी के अनुभव से सिद्ध है, अतः स्कन्ध-पुद्गलों का स्थूल या सूक्ष्म भाग अवयव कहलाता है, 'अवयौति' इति-अवयवः अर्थात् जो पृथक् हो सके उसे अवयव कहते है, इस व्युत्पत्ति के अनुसार विभक्त हो सकने योग्य अंश को ही अवयव कहा जा सकता है, अतः पुद्गल का प्रदेश ही अवयव कहलाता है ।
- જો કે ધર્મ-દ્રવ્ય, અધર્મ-દ્રવ્ય, આકાશ અને જીવ પણ પુદગલના સમાન સકંધરૂપ છે, તે પણ સ્કંધરૂપ પુદ્ગલથી તેમાં એ ભિન્નતા છે-ધર્મ આદિ ચાર દ્રવ્યના પ્રદેશ પિત–પિતાના સ્કંધથી કયારેય પણ અલગ થઈ શકતા નથી. કેમકે ધર્મ આદિ ચાર દ્રવ્યો અમૂર્ત છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ ખંડ ખંડ થઈને અલગ થઈ જાય છે, કેમકે પુગલ મૂર્ત છે. આશ્લેષ (મળવું) અને વિશ્લેવ (જુદા થવું) દ્વારા મૂર્ત વસ્તુમાં મળવું અને છૂટા થવું તે શક્તિ છે, આ વાત સર્વને અનુભવથી સિદ્ધ છે. એટલા કારણથી સ્કંધ પુદ્ગલોનું સ્થૂલ અથવા सूक्ष्म अवयव ४पाय छ 'अवयौति' इति-अवयवः अर्थात् थ य श तेने અવયવ કહે છે, એ વ્યુત્પત્તિ પ્રમાણે વિભક્ત થવા એગ્ય અંશને જ અવયવ કહે છે. આ કારણથી પુદ્ગલ દ્રવ્યને પ્રદેશ જ અવયવ કહેવાય છે.