________________
आचारागसूत्रे तस्मिन् समाविशति । यथा वा मित्ती शोः समावेशस्तथैवानन्तद्रव्याणां लोकाकाशे समावेश इति बोध्यम् ।
नवलोकाकाशस्य कर्य सिद्धिः, नासौ हि द्रव्याणामाधारः, नाप्ययकानदायित्वं तस्य ?, इति चेत्, उच्यते--गतिस्थितिकारणयोधर्माधर्मयोरभावादेव तत्र विद्यमानापि द्रव्याधारताशक्तिरवकाशदानशक्तिश्च नाभिव्यक्ता भवति । तदस्वीकारे तु जीवद्गलानां कर्मनिगडविमुक्तसिद्धानां चोर्ध्वगतिविरामो न स्यात् , भगवत्पतिबोधितलोकालोकव्यवस्थाऽपि न तिष्ठेत् , एवं चागमयुक्तिप्रमाणाभ्यामलोकाकानं सिद्धम् ।
जाते हैं, अथवा जैसे दीवाल में कील का समावेश हो जाता है उसी प्रकार लोकाकाश में अनन्त द्रव्यों का समावेश हो जाता है।
शा- अलोकाकाश की सिद्धि कैसे होती है ! न तो बह द्रव्यों का आधार है, न अवकाशदानरूप लक्षण ही उस में घटित होता है ।।
समाधान----गति और स्थिति के कारण धर्म और अधर्मद्रव्य का अभाव होने के कारण ही अलोकाकाशकी द्रव्याधारता की शक्ति और अवकाशदानशक्ति प्रकट नहीं होती है । अगर अलोक्राकाश न माना जायतो जीवों और पुद्गलों की, तथा धर्मरूपी बेडी से मुक्त हुए सिद्ध जीवों की गति का अन्त हो न होगा, और भगवान् की कही हुई लोक अलोक की व्यवस्था भी कायम नहीं रहेगी । इस प्रकार आगम और युक्ति प्रमाणों से अलोकाकाश की सिद्धि होती है। (દૂધમાં સમાવિષ્ટ-ઓતપ્રોત થઈ જાય છે, અથવા જેવી રીતે દીવાલમાં કીલ-ખીલીને સમાવેશ થઈ જાય છે, તે પ્રમાણે કાકાશમાં અનન્ત દ્રવ્યને સમાવેશ થઈ જાય છે.
શકા-–અલકાકાશની સિદ્ધિ કેવી રીતે હેઈ શકે? તે દ્રને આધાર નથી અને અવકાશદાનરૂપ લક્ષણ તેનામાં ઘટી શકતું નથી.
સમાધાન–ગતિ અને સ્થિતિના કારણ ધર્મ અને અધમ દ્રવ્યનો અભાવ હોવાના કારણે જ અલોકાકાશની દ્રવ્યાપારતાની શકિત અને અવકાશદાન-શક્તિ પ્રગટ થતી નથી. અથવા અલકાકાશ માનવામાં નહિ આવે તે જીવે અને પદગલોની, તથા કર્મરૂપી બેડીથી મુકત થયેલા સિદ્ધ જીવની ગતિને કયાંય અન્ત-છેડા જ નહિ આવે, અને ભગવાને કહેલી લોક-અલકની વ્યવસ્થા પણ કાયમ નહિ રહે. એ પ્રમાણે આગમ અને યુકિત પ્રમાણેથી અલોકાકાશની સિદ્ધિ થાય છે,