________________
आचार चिन्तामणि- टीका अवतरणा
अत्रोच्यते - धर्मश्चाधर्मश्रेति
दोषचाहुल्यप्रसङ्गात् ।
द्रव्यमवश्यमङ्गीकरणीयम्,
७५
अन्यथा
(१) आकाशस्यतितृत्वस्वीकारे जीवपुद्गलानामलोकाकाशगमनापत्तिः ।
(२) अलोकाकाशस्यापि जीवपुहलपूर्णत्वे लोकत्वमसंगः, तथा चालोकाकाशस्य नामाऽपि बन्ध्यापुत्रवदेव स्यात् ।
(३)
भगवत्मरूपिताऽऽकाशद्वैविध्यव्यवस्थाऽपि न सिद्धयेत् ।
प्रयोजन दिखाई नहीं देता ।
समाधान-धर्मद्रव्य और अधर्मद्रव्य अवश्य स्वीकार करना चाहिये। उन्हें स्वीकार न करने से बहुतसे दोप आते हैं । वे इस प्रकार -
(१) आकाश को ही गति का कारण मान लिया जाय तो जीवों और पुद्गलों का अलोकाकाश में भी गमन मानना पडेगा, क्योंकि अलोकाकाश भी तो आखिर आकाश ही है ।
(२) अलोकाकाश अगर जीवों और पुलों से व्याप्त मान लिया जाय तो वह लोकाकाश न रहकर लोकाकाश ही हो जायगा । ऐसी स्थिति में अलोकाकाश तो बन्व्यापुत्र के समान हो जायगा, अर्थात् अलोकाकाश का अस्तित्व नहीं रहेगा |
(३) भगवान् ने दो प्रकार का आकाश बतलाया है, वह व्यवस्था भङ्ग हो जायगी ।
કરવાનું કઈ પણ પ્રયાજન જોવામાં આવતું નથી.
સમાધાન-ધર્મ દ્રવ્ય અને અશ્વદ્રવ્યના અવશ્ય સ્વીકાર તેના સ્વીકાર નહિ કરવાથી બહુ જ દોષ આવે છે, તે આ પ્રમાણે
वो लेामे,
(૧) આકાશને જ ગતિનું કારણુ માની લેવામાં આવે તે જીવે અને પુદ્ગલાનું અલાકાકાશમાં પણ ગમન માનવું પડશે; કેમકે અલકાકાશ પણ છેવટે તે
આકાશ જ છે.
(૨) અથવા અલેાકાકાશ જીવા અને પુદ્ગલાથી વ્યાપ્ત માની લેશે તે તે અલેકાકાશ નહિં રહેતાં લેાકાકાશજ થઈ જશે; એવી સ્થિતિમાં અલાકાકાશ તે વન્ધ્યા પુત્રના સમાન થઈ જશે, અર્થાત્ અલેાકાકાશનું અસ્તિત્વ જ રહેશે નહિ.
(૩) ભગવાને બે પ્રકારના આકાશ ખતાવ્યાં છે, તે વ્યવસ્થા ભંગ થઈ જશે.