________________
७२
आचारायंत्र
अथाकाशस्वरूपम्आ-समन्तात् काशते अवगाहदानेन प्रतिभासते इत्याकाशम् , यहा आकाशन्ते दीप्यन्ते धर्माधर्मकालपुद्गलजीयाः स्वस्वरूपेण यत्र तत् ।
धर्माधर्मादिसर्वद्रव्याणामाधारतयाऽवकाशं ददातीत्यवकाशदायिलं लक्षणमाकाशास्तिकायस्य । अत्रावकाशदायित्वं व्यवहारनयेनौपचारिकम् । अस्तिकायशब्दः प्राग् व्याख्यातः । उक्तं चोत्तराध्ययनमूत्रे (२८ अध्ययने)- . "भायणं सव्वदव्याण, नहं ओगाइलक्षणम् ।" इति ।
__ आकाशका स्वरूप'आकाश' शब्द में 'आ' और 'काश' दो हिरसे हैं । 'आ' का अर्थ है-सभी ओर से सर्वत्र, और काश' का अर्थ है-प्रकाशित होने वाला । तात्पर्य यह है कि अपने अवगाहदाननामक गुणसे सर्वत्र प्रभासित होता है, वह आकाश है। अथवा जहाँ धर्म, अधर्म, काल, पुद्गल और जीव अपने-अपने स्वरूप से प्रकाशित होते हैं, उसे आकाश कहते हैं।
धर्म, अधर्म, आदि समस्त द्रव्यों का आधार होकर जो उन्हें आश्रय देता है, वही आकाश है । अवकाश देने वाला ही आकाश कहलाता है । यहाँ 'अवकाश देना' आकाश का जो लक्षण बतलाया गया है, वह व्यवहारनयसे उपचरित' कथन है । 'अस्तिकाय' शब्द की व्याख्या पहले ही की जा चुकी है। उत्तराध्ययन सूत्र (अ० २८) में कहा है:"भायण सव्वदवाणं नहं ओगाहलक्षणं" इति ।
આકાશનું સ્વરૂપश' मा 'L' मन में मास छ. न -याश्य કેરથી–સર્વત્ર, અને “કાશને અર્થ છે પ્રકાશિત થવા વાળા, તાત્પર્ય એ છે કેપોતાના અવગાહદાન ( અવકાશ આપ) નામના ગુણથી જે સર્વત્ર પ્રતિભાસિત હોય છે તે આકાશ છે, અથવા જ્યાં ધર્મ, અધમ, કાલ, પુદગલ અને જીવ પિતાપિતાના સવરૂપથી પ્રકાશિત હોય છે–પ્રતીત થાય છે તેને આકાશ કહે છે.
ધમ, અધમ આદિ તમામ દ્રવ્યોને આધાર બની છે તેને આશ્રય આપે છે તે આકાશ છે. અવકાશ આપનાર જ આકાશ કહેવાય છે. અવકાશ આપે તે આકાશનું લક્ષણ બતાવવામાં આવ્યું છે, તે વ્યવહારનયથી ઉપચારરૂપ કથન છે. અતિકાય શબ્દની વ્યાખ્યા પ્રથમ જ કહી દીધી છે. ઉત્તરાધ્યયન સૂત્ર (અ.૨૮)માં ना छ :- “भायणं सव्यदव्वाणं नई ओगाहलक्खणं" id. . .