________________
४७'
.............
-
-
आचारचिन्तामणि टीका अवतरणा
चन्द्रनो लगतश्च सप्तमे स्थाने रविकुजमार्गवास्त्याज्योः, तत्र त्रयाणां संगमे दीक्षणीयः प्रतिपाती भवति । एष त्रिपु द्वापन्यतमो वा तत्र तिष्ठति चेत्तदा कुशीलः क्रोधादिवशगच भवति । यदि सप्तमं स्थान:रिक्त, चन्द्रश्च ग्रहान्तरवर्जितस्तदा. दीक्षा शुभा । यदि चन्द्रस्य गुरु-युधयोरल्यतरेण संगमस्तर्हि शुभम् ।। . . (१०) अथ त्वरितफर्तव्यदीक्षासमयनिरूपणम्।
(क) सिद्धच्छायालमम् । चन्द्रमासे तथा लग्न से सातवें स्थान पर सूर्य, कुज (मङ्गल) भार्गव, (शुक्र) हो तोत्याज्य हैं। अगर इन तीनों का साम हो तो दीक्षा लेने वाला प्रतिपाती (पडिवाई ) हो जाता है। अगर इन तीनों में से दो अथवा कोई भी एक वहां हो तो दीक्षा लेने याला. कुशील और क्रोध आदि दुर्गुणों का धारक होता है । अगर चन्द्र दूसरे ग्रहों से वर्जित हो तो दीक्षा शुभ समझनी चाहिए । अगर गुरु और बुध में से किसी एक के साथ चन्द्रमाका सङ्गम हो तो शुभ है । .
(१०) तुरन्त दीक्षा देनेका समय
(क) सिद्धच्छाया लग्नત્રીજ, છઠા, નવમા અને અગિઆરમા સ્થાનમાં સ્થિત શુક્ર નિર્બલ હોય છે, તેથી કરી શુક્ર અસ્ત હોય તે પણ દીક્ષા ગ્રહણ કરવી તે ઉત્તમ માનવામાં આવ્યું छ. सवाई मायायनो मत छ. .
* ચંદ્રમાથી તથા લગ્નથી સાતમા સ્થાનમાં સૂર્ય, મંગલ શુક્ર હોય તે ત્યાય છે. અથવા એ ત્રણેયને સંગમ હોય તે દીક્ષા લેનાર પ્રતિપાતી (પડિવાઈ) થઈ જાય છે, અથવા એ ત્રણમાંથી બે અથવા કોઈ પણ એક ત્યાં હોય તે દીક્ષા લેવાવાળો કુશીલ અને કોલ આદિ દુર્ગાને ધારણ કરનાર બને છે, અથવા ચન્દ્ર તથા લગ્નથી સાતમું સ્થાન ખાલી હોય અથવા ચંદ્રમા બીજા ગ્રહથી વર્જિત હોય તે દીક્ષા શુભ સમજવી જોઈએ, અથવા ગુરૂ અને બુધમાંથી કઈ પણ એકની સાથે ચંદ્રને સંગમ હોય તે શુભ છે.
' (10) तुतीक्षा मापन संभय:
(क) सिद्धछायान- '