________________
૧૦ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
૩૭. ઉષ્ણ, ૩૮, ચીકણો, ૩૯. લુખો એ આઠ સ્પર્શ. ૫૧ાા
નિર્માણ ગોત્ર નીચ સુસ્વર ઉપાંગ સૌ હો લાલ સુસ્વર૦
અગુરુલઘુ-ચતુષ્ક, સંસ્થાન સંહનન સૌ હો લાલ સંસ્થા પર અર્થ - ૪૦. નિર્માણ, ૪૧. નીચગોત્ર, ૪૨. સુસ્વર તથા ૪૩. ઔદારિક, ૪૪. વૈક્રિય, ૪૫. આહારક એ અંગોપાંગ, ૪૬. અગુરુલઘુ, ૪૭. ઉપઘાત, ૪૮. પરાઘાત, ૪૯. ઉચ્છવાસ તથા ૫૦. સમચતુરસ્ત્ર, ૫૧. ન્યગ્રોઘપરિમંડલ, પર. સાદિ, પ૩. કુન્જ, ૫૪. વામન, ૫૫. હુંડક એ સંસ્થાન તથા ૫૬. વજઋષભનારાય, ૫૭. ઋષભનારાય, ૫૮. નારાચ, ૫૯. અર્ધનારાચ, ૬૦. કાલિકા, ૬૧. છેવટું સંહનન. પરા
અસ્થિરષદ્ધ, અપર્યાપ્ત, પ્રત્યેક-ત્રિક, વેદની હો લાલ પ્રવ
અંત સમયમાં તેર રહી, તે પણ જતી-હો લાલ રહી. ૫૩ અર્થ:- ૬૨. અસ્થિર, ૬૩. અશુભ, ૬૪. દુર્ભગ, ૬૫. દુઃસ્વર, ૬૬. અનાદેય, ૬૭. અયશકીર્તિ એ છ પ્રકૃતિઓ, ૬૮. અપર્યાપ્ત, ૬૯. પ્રત્યેક, ૭૦. સ્થિર, ૭૧. શુભ એ ત્રણ તથા ૭૨. શાતા કે અશાતા એ બે માંથી એક.
આ બથી ૭૨ પ્રકૃતિઓ નાશ પામ્યા પછી બંઘ યોગ્ય ૧૩ પ્રકૃતિઓ શેષ રહે છે. તે પણ ચૌદમાં ગુણસ્થાનના અંતે છેલ્લા સમયમાં નાશ પામે છે. પલા
મનુષ્ય-ત્રસનાં ત્રિક સુભગ, યશ, વેદની હો લાલ સુભગ
સુગોત્ર, જિન, આદેય, પંચેન્દ્રી તેરમી હો લાલ પંચેન્દ્રી ૫૪ અર્થ :- શેષ રહેલી ૧૩ પ્રકૃતિઓના નામો આ પ્રમાણે છે :
૧. મનુષ્યગતિ, ૨. મનુષ્યાનુપૂર્વી, ૩. મનુષ્પાયુ, ૪. ત્રસ, પ. બાદર, ૬. પર્યાય, ૭. સુભગ, ૮. યશ, ૯. શાતા અથવા અશાતા વેદની, ૧૦. ઉચ્ચ ગોત્ર, ૧૧. જિન નામ, ૧૨. આદેય તથા ૧૩. પંચેન્દ્રિય જાતિ. પ૪
મનુષ્ય-આનુપૂર્વી વિના બારે કહે હો લાલ વિના
અયોગી અંતે જાય; કોઈ મત એ લહે હો લાલ કોઈ ૫૫ અર્થ – કોઈ મત એમ ઘરાવે છે કે મનુષ્યાનુપૂર્વી વિના, બાર પ્રકૃતિઓ જ અયોગી ગુણસ્થાનના અંતે જાય છે અને મનુષ્યાનુપૂર્વીનો ક્ષય ૭૨ પ્રકૃતિઓની સાથે જ ૭૩મી પ્રકૃતિરૂપે થાય છે. પપા
થાય પછી ભગવંત અનંત સમય રહે હો લાલ અનંત
પૂર્ણપણે જીંવ સિદ્ધ અલૌકિક પદ લહે હો લાલ અલૌ. ૫૬ અર્થ - બઘી કર્મ પ્રકૃતિઓનો ક્ષય કર્યા પછી ભગવંત અલૌકિક એવા સિદ્ધપદને સંપૂર્ણપણે પામી, અનંતકાળ સુઘી અનંતસુખમય એવા મોક્ષમાં જઈ બિરાજમાન થાય છે. પા.