________________
જન્મોમાં પહોંચેલા સદ્દગુરુઓ મળવા છતાં પોતાનો એમની સાથે સંબંધ-યોગ ન થયો.
હતા, તેમને પરિઘમાં મુકાયા. પરિઘમાં જેણે રહેવાનું હતું તે આપણું હું કેન્દ્રમાં રહ્યું. સદ્ગુરુ હતા; પરિઘમાં હતા; સદ્ગુરુયોગ ક્યાં હતો ?
કોઈ ભક્ત કહે કે અમુક ગુરુ તો મારા ગુરુ છે, બહુ સરળ છે; આપણે કહીશું તેમ તેઓ કરી દેશે... હવે એ વિધાનમાં ભાર ક્યાં મુકાયો છે? ગુરુ શબ્દ પર કે મારા શબ્દ પર ?
યાદ આવે બર્ટાન્ડ રસેલ.
ગાંધીજી રાઉન્ડટેબલ કોન્ફરન્સ માટે લંડન ગયેલા. એક ગાંધીભક્ત બર્ટ્રાન્ડ રસેલને પૂછ્યું : આપે ગાંધીજીને નિકટથી જોયા છે. આપને લાગ્યું હશે કે તેઓ શ્રેષ્ઠ કોટિના સંત છે.
મારા ગુરુ. ભાર જયારે મારા શબ્દ પર હશે ત્યારે ગુરુ બહારી જગતમાં કેવા પ્રખ્યાત કે પ્રતિભાશાળી છે, તે જોવાશે. મારું ઘર લકઝરિયસ હોય, મારી કાર લાંબી અને દમામદાર હોય તો મારા ગુરુ કેવા હોય ?
પણ જો “ગુરુ” પર ભાર મુકાશે તો...? તો, ભવોદધિતારક સદગુરુનું નામ તમને ભીંજવી જશે. બડભાગી છું કે આવા સદ્દગુરુ મને મળ્યા છે. પાપના માર્ગે, વિરાધનાના માર્ગે હું એક ડગલું ભરું એ એમનાથી સહન ન થાય. એમની કરુણા મને એ માર્ગેથી પાછો ફેરવે.
રસેલ લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર હતા. વિનોદી પણ હતા. એમણે કહ્યું : ગાંધીજીને મહાત્માઓમાં બીજો ક્રમાંક જરૂર આપી શકાય.
ગાંધીભક્તોને થયું કે રસેલ ખ્રિસ્તી છે. તો ઈસુખ્રિસ્તને પહેલા નંબરે મૂકે અને ગાંધીજીને બે નંબર પર મૂકે તો વાત તો સારી જ કહેવાય. પરંતુ જિજ્ઞાસા એવી વસ્તુ છે કે એમનાથી પૂછડ્યા વિના ન રહેવાયું : તો પહેલે નંબરે કોણ ?
રસેલે કહ્યું : પહેલો નંબર હું મારા માટે જ રાખું છું. બીજાથી જ હું શરૂઆત કરું છું !
આપણા માટે પણ આવું જ છે ને ! આપણે આપણી જાતને પહેલા ક્રમાંક પર મૂકીશું. બીજા ક્રમાંકથી બીજાઓ માટે વિચારશું.
સદ્દગુઢ્યોગ. કેન્દ્રમાં સદ્દગુરુ. પરિઘમાં ભક્ત. સાધકની આ પ્રાર્થના છે : ‘હોય હં સંગો...'
ખ્યાલ છે કે પ્રાર્થના વિના, પ્રભુશક્તિ વિના પોતાના ‘હું'ને આ રીતે તિરોહિત કરવો એ શક્ય નથી. માટે જ તો અગણિત
પોતે નંબર એક પર. ગુરુ કયા નંબર પર...?
પર જ મોક્ષ તમારી હથેળીમાં
પ્રાર્થનાનું ઊંડાણ ૪ ૫૭