________________
૬૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwww
ww
સુપ્રસિદ્ધ હકીકત છે. તેમનેા કૃપાળુદેવ સાથેના પરિચય મહાત્માજીના પેાતાના જ શબ્દોમાં જોઈ એ ઃ
:
“ રાયચંદભાઈની સાથે મારી એળખાણ સને ૧૮૯૧ના જુલાઈ માસમાં જે દિવસે હું વિલાયતથી પાછા ફરી સુબઈ પહોંચ્યા તે જ દિવસે થઈ .......મારા ઉતારા ર'ગૂનના પ્રખ્યાત ઝવેરી ડૉ. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતા. ડોકટરે જ પરિચય કરાવ્યા. ....કાઈ એ મને સૂચના કરી કે મારે કેટલાક શબ્દો રાયચંદભાઈ ને સભળાવવા ને તે તે શબ્દો ગમે તે ભાષાના હશે તાપણુ જે ક્રમમાં હુ. એલ્યા હાઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે. મને આ સાંભળીને આશ્ચય થયુ. હું તેા જુવાનિયા, વિલાયતથી આવેલા, મારા ભાષાજ્ઞાનના ડાળ, અને વિલાયતના પવન ત્યારે કાંઈ આછેા ન હતા. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા. મેં મારુ` બધું જ્ઞાન ઠાલવ્યુ. જુદીજુદી ભાષાના શબ્દો પ્રથમ તે મે' લખી કાઢ્યા, કેમકે મને કત્ચાં ક્રમ યાદ રહેવાના હતા ? પછી તે શબ્દો હું વાંચી ગયા. તે જ ક્રમમાં રાયચંદભાઈ એ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયા, ચિકત થયા. કવિની સ્મરણશક્તિ વિષે મારા ઊંચા અભિપ્રાય અધાયા. વિલાયતનેા પવન હળવા પાડવા સારુ આ અનુભવ સરસ થયા ગણાય.
... મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે. ટાલસ્ટૉય, રસ્કિન અને રાયચંદભાઈ. હિન્દુ ધમ માં મને શકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. સને ૧૮૯૩ની સાલમાં હું દક્ષિણ આફ્રિકાના કેટલાક ખ્રિસ્તી સજ્જનેાના ખાસ સબધમાં આવેલે. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મ ચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ એમનેા મુખ્ય વ્યવસાય હતા. જો કે તેમની સાથે મારા સબધ વ્યાવહારિક કાયને અગે જ થયેલા, તાપણ તેમણે મારા આત્માના કલ્યાણને અર્થે ચિંતા કરવા માંડી. મારું એક કવ્યુ હું સમજી શકયો. જ્યાં સુધી હું હિંદુ ધર્મનું રહસ્ય પૂરુ ન જાણી લઉં અને તેથી મારા આત્માને અસાય ન થાય, ત્યાં સુધી મારા જન્મનેા ધર્મ મારે ન જ તજવા જોઈએ. તેથી મે હિંદુ અને બીન્દ્ર