________________
૧૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwww
wwwwwww
કહ્યું કે, “ જ્યારે મેારખી આવવાનુ થાય ત્યારે જરૂર મને મળવાનું રાખજો. ’
પ્રભુ તેર વર્ષના હતા ત્યારે તેમને વવાણિયામાં આવેલા કચ્છ દરબારના ઉતારે (તેમેના અક્ષર સરસ અને શુદ્ધ હેાવાથી ) નકલેા કરવા એલાવતા હતા.*
ખળવયમાં જ પ્રભુની આવી અદ્ભુત શક્તિ અને જ્ઞાનપ્રભાવ ખરેખર આશ્ચય ઉપાવે છે. એમનું જીવન જ પૂર્વજન્મની, કની અને આત્માની સ્પષ્ટ પ્રતીતિ કરાવે એવું છે. એમણે પેાતે જ આ સંધે એક કાવ્યમાં દર્શાવ્યુ' છે કે, લઘુવયથી અદ્દભુત થયા, તત્ત્વજ્ઞાનને આધ એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેાધી.... જે સ`સ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય વિના પરિશ્રમ તે થયા, ભવશ‘કાશી ત્યાંય ?.... જેમ જેમ મતિ અલ્પતા, અને માહુ ઉદ્યોત; તેમ તેમ ભવશ’કના, અપાત્ર અંતર જ્યાત..... કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરા નિર્ધાર.....
આ ભવ વણુ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ, વિચારતાં પામી ગયા, આત્મધર્મનુ મૂળ...*
પ્રભુએ કરેલ અવધાનેાની વાત સાંભળતાં જ આશ્ચર્ય ચકિત થઈ જવાય છે. શી અદ્ભુત સ્મરણશક્તિ! ખાવન અવધાના સ'ખ'ધમાં તેમણે પોતે જ લખ્યું છે તે વાંચવાથી તેમના અદ્ભુત માહાત્મ્યનેા અને ભક્તિપ્રસન્નતાના ખ્યાલ આવશે.
આ અવધાન પ્રત્યેાગેા, પોતે જ કહ્યુ છે તેમ, ‘આત્મ-શક્તિનું કત વ્ય’ છે. તેઓનાં તે વચને પણ સહજ તેમ જ અદ્ભુત આત્મસામર્થ્યનું ભાન કરાવે છે. પ્રખર વિદ્વાનેા અને રાજ્યાધિકારીઓ
*આ વાત લવજીભાઈ મેાતીચંદ પાસેથી પૃ. જવલખાને જાણવા મળી છે. *શ્રીમને સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયેલું અને વૈરાગ્ય ભાવ વધવા લાગેલા તે સંબધી આ કાવ્ય તેઓશ્રીએ સં. ૧૯૪૫માં લખેલું.