________________
૨૩૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન
અમર તો તેઓની યશકીર્તિ ! તેમના સત્ત્વગુણા સૌને આદરણીય અને અનુકરણીય થાઓ !
...પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષની પ્રસંગે વ્યતીત થયા છેતે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર” અત્યંત ધન્ય છે, તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવને ત્રિકાળ દંડવત્ છે.”
- (પ. કે. દેવ ૪૬૫ વ. )
શ્રી સપુરુષાનું યોગબળ, શ્રી પરમકૃપાળુ દેવનું યુગબળ, સૌનું કલ્યાણ કરો !
- ૩૦ શાંતિઃ શાંતિઃ શાંતિઃ