________________
પ્રશસ્તિ કાવ્ય
ઢાળઃ લેકગીત જ્ઞાનની ગંગા વહાય શ્રીમના સ્થાનમાં અંતર ઊજળાં થાય શ્રીમના સ્થાનમાં –ધ્રુવ વિવેક વૈરાગ્ય તે આત્મવિચાર છે. સમ્યક દૃષ્ટિ થાય............શ્રીમના સ્થાનમાં. કલ્યાણનો માગને સત્સંગ થાય છે આત્મતત્ત્વ પરખાય........શ્રીમના સ્થાનમાં. શ્રીમદ્દ જીવન દિવ્ય જીવન છે જીવનનાં મૂલ્ય સમજાય ......શ્રીમના સ્થાનમાં. પરમ તત્ત્વ એક વિલસી રહ્યું છે જ્ઞાન તિએ દેખાય........શ્રીમના સ્થાનમાં. તપ, દાન, શાચને શુભ વિચાર છે આમા એક દેવ જણાય........શ્રીમના સ્થાનમાં. શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ અવતાર છે મુદિત” મન લોભાય........શ્રીમના સ્થાનમાં.
વવાણિયા તા. ૨૦-૧૦-'૬૭ |
આચાય દલપતભાઈ વૈષ્ણવ "